લખનઉ હિંસા : પોસ્ટર્સ મુદે અલ્હાબાદ હાઈકોર્ટેની સરકારને ફટકાર, જાણો શું કહ્યું?

|

Oct 07, 2020 | 10:58 AM

નાગરિકતા કાયદાની વિરોધમાં ઉત્તરપ્રદેશ ખાતે પણ આંદોલન હિંસક બન્યું હતું. તેમાં લોકોએ અમુક જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. કરોડો રુપિયાની નોટિસ અમુક લોકોને ફટકારવામાં આવી હતી. યોગી સરકારની પોલીસે આ લોકોના નામ, સરનામું સાથેના પોસ્ટર્સ જાહેરમાં લગાવ્યા હતા. તે બાબતે કોર્ટે સુનાવણી કરીને લખનઉ પોલીસ કમિશનરને ફટકાર લગાવી છે. કોર્ટે પૂછ્યું કે કોના આદેશથી આ […]

લખનઉ હિંસા : પોસ્ટર્સ મુદે અલ્હાબાદ હાઈકોર્ટેની સરકારને ફટકાર, જાણો શું કહ્યું?

Follow us on

નાગરિકતા કાયદાની વિરોધમાં ઉત્તરપ્રદેશ ખાતે પણ આંદોલન હિંસક બન્યું હતું. તેમાં લોકોએ અમુક જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. કરોડો રુપિયાની નોટિસ અમુક લોકોને ફટકારવામાં આવી હતી. યોગી સરકારની પોલીસે આ લોકોના નામ, સરનામું સાથેના પોસ્ટર્સ જાહેરમાં લગાવ્યા હતા. તે બાબતે કોર્ટે સુનાવણી કરીને લખનઉ પોલીસ કમિશનરને ફટકાર લગાવી છે. કોર્ટે પૂછ્યું કે કોના આદેશથી આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા તેના વિશે જાણકારી આપવામાં આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ પણ વાંચો :   VIDEO: વિશ્વ મહિલા દિવસ નિમિતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી મહિલાઓને આપી શુભેચ્છા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

8 માર્ચના સવારે 10 વાગ્યે જસ્ટિસ ગોવિંદ માથુર અને રમેશ સિન્હાની બેચ દ્વારા આ સુનાવણી કરવામાં આવી હતી. જેમાં આદજે બપોરના 3 વાગ્યા સુધી તમામ પોસ્ટર્સ હટાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસને કોર્ટે ફટકાર લગાવતા કહ્યું કે છે કે પોલીસ આ અંગે કાર્યવાહી કરીને કોર્ટને અવગત કરાવે. આ ઉપરાંત કોર્ટે આ પગલાને કોઈપણ વ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ ગણાવી હતી અને તેમના પોસ્ટર્સ જાહેરમાં લગાવી શકાય નહીં તેવું કહ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે 19 ડિસેમ્બરના રોજ લખનઉમાં ભારે હિંસા ફાટી નીકળી. નાગરિકતા કાયદાના સમર્થકો અને વિરોધીઓ સામસામે આવી ગયા હતા. જેમાં ભારે પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ ઘટી હતી. આ દરમિયાન સરકારી સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું. યોગી સરકારે તમામની ઓળખ કરીને તેમની પાસેથી રકમ વસૂલવા માટે નોટિસ મોકલી હતી. જો કે હાઈકોર્ટે આ નોટિસ પર સ્ટે લગાવી દીધો હતો કારણ કે કેટલું નુકસાન થયું તેનું આંકલન મજિસ્ટ્રેટ લેવલના અધિકારી કરી શકે નહીં. બાદમાં લખનઉ ખાતે આ તમામ વ્યક્તિઓના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. જેમાં અમુક જાણીતા લોકો પણ છે અને કુલ સંખ્યા 57 છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:20 am, Sun, 8 March 20

Next Article