બીજા તબક્કાના મતદાન પહેલા NDAને ફટકો, ઓમ પ્રકાશ રાજભરે ફાડ્યો છેડો, પૂર્વાંચલની 25 સીટો પર પાર્ટી લડશે ચૂંટણી

લોકસભા ચૂંટણી 2019માં પ્રથમ તબક્કાનુ મતદાન પૂર્ણ થયા પથી યોગી આદિત્યનાથના મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે આજે એક મોટો નિર્ણય લીધો. તેમણે બલિયામાં પાર્ટીના નેતાઓ સાથે બેઠક કર્યા પછી એકલા હાથે 25 સીટો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. NDA થી અલગ થવાનો નિર્ણય કરવા વાળા ઓમપ્રકાશ રાજભરે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના […]

બીજા તબક્કાના મતદાન પહેલા NDAને ફટકો, ઓમ પ્રકાશ રાજભરે ફાડ્યો છેડો, પૂર્વાંચલની 25 સીટો પર પાર્ટી લડશે ચૂંટણી
Follow Us:
| Updated on: Apr 15, 2019 | 11:54 AM

લોકસભા ચૂંટણી 2019માં પ્રથમ તબક્કાનુ મતદાન પૂર્ણ થયા પથી યોગી આદિત્યનાથના મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે આજે એક મોટો નિર્ણય લીધો. તેમણે બલિયામાં પાર્ટીના નેતાઓ સાથે બેઠક કર્યા પછી એકલા હાથે 25 સીટો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

NDA થી અલગ થવાનો નિર્ણય કરવા વાળા ઓમપ્રકાશ રાજભરે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ખાનગી સચિવને પોતાનુ રાજીનામુ આપી દિધુ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રાજ્યના કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે યોગી આદિત્યનાથના મંત્રિમંડળથી રાજીનામુ આપતા પૂર્વાચલની 25 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. ઓમપ્રકાશનું કહેવુ છે કે, મે હંમેશા ગઢબંધનના નિયમોનુ પાલન કર્યું છે.

વધુમાં કહ્યું કે. મે વારંવાર મુખ્યમંત્રી પાસે આગ્રહ કરવા છતાં, મારી ભાવનાઓને કોઈ સમજ્યું નહી. માટે મે રાતે 3 વાગે ભોરમાં મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને જઈને તેમના ખાનગી સચિવને પોતાનુ રાજીનામું આપી દિધુ. પરંતુ તેઓએ રાજીનામાનો સ્વિકાર કરવાનો ઈનકાર કર્યો.

કાર્યકર્તા અને મતદારોની લાગણીને માન આપી લોકસભાના છઠ્ઠા અને સાતમાં તબક્કાની ચૂંટણીમાં પૂર્વાંચલથી પોતાના 25 ઉમેદવારો ઉતારવાની જાહેરાત પણ કરી છે. ઉપરાંત તેના માટે ઉમેદવારોની જાહેરાત પણ કરવામાં આવશે, અને જે પણ મુશ્કેલી આવશે તેને પહોંચી વળવાની તૈયારી પણ બતાવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">