AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘જય શ્રી રામ’ બોલવા પર જેલમાં નાખવાવાળી મમતાદીદીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુફા યાત્રા પર પણ થઇ રહી છે પરેશાની, ECને કરી ફરિયાદ

ચૂંટણીના 7માં અને અંતિમ તબક્કાનું લોકસભાની 59 સીટો પર મતદાન ચાલી રહ્યુ છે. ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ અને બદ્રીનાથની યાત્રા પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યાત્રાને લઇને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. TMCનું કહેવું છે કે ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ પણ વડાપ્રધાન […]

'જય શ્રી રામ' બોલવા પર જેલમાં નાખવાવાળી મમતાદીદીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુફા યાત્રા પર પણ થઇ રહી છે પરેશાની, ECને કરી ફરિયાદ
Bhavesh Bhatti
| Edited By: | Updated on: May 19, 2019 | 9:07 AM
Share

ચૂંટણીના 7માં અને અંતિમ તબક્કાનું લોકસભાની 59 સીટો પર મતદાન ચાલી રહ્યુ છે. ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ અને બદ્રીનાથની યાત્રા પર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યાત્રાને લઇને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. TMCનું કહેવું છે કે ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેદારનાથ અને બદ્રીનાથની યાત્રાનું કવરેજ TV પર સતત પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે જે ચૂંટણી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે અને પ્રસારણને તાત્કાલિક રોકવું જોઈએ.

આ પણ વાંચો: 23 મેના રોજ કયા-કયા નેતા આપશે મોદીનો સાથ અને કોણ કરશે મોદીનો વિરોધ? જાણો 23 મેનું પૂરુ ગણિત

Tv9 Education Expo 2019

ચૂંટણી પંચને કરેલી ફરિયાદમાં તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે કેદારનાથ પહોંચેલા વડાપ્રધાન વિકાસ પરિયોજનાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેમજ તેઓ મતદારોને પ્રભાવિત કરવાના પણ પ્રયત્નો કરી રહ્યાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. TMCએ ચૂંટણી પંચને સત્વરે આ અંગે કાર્યવાહી કરવાની માંગ કરી છે અને કહ્યું કે આ પ્રકારનો ચૂંટણી પ્રચાર અનૈતિક છે.

19મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે કેદારનાથ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા પછી તેઓ બદ્રીનાથ ગયા અને ત્યાં પણ પૂજા કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મેના રોજ કેદારનાથ પહોંચ્યા હતા, જ્યાં પૂજા કરી અને ગુફામાં તપસ્યા કરી હતી અને આ જ વાતને લઇને TMCએ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી રહેશે ગરમીનું મોજૂ, હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી રહેશે ગરમીનું મોજૂ, હવામાન વિભાગની આગાહી
ધનસુરા-અમદાવાદ હાઇવે પર ભડકે બળી કાર, જુઓ Video
ધનસુરા-અમદાવાદ હાઇવે પર ભડકે બળી કાર, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">