AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અડવાણીને ગાંધીનગર બેઠક પરથી ટિકિટ ન મળતાં કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન, વૃદ્ધોનો આદર નથી ત્યાં જનતાનાં વિશ્વાસનો આદર કઇ રીતે ?

લોકસભાની ચૂંટણી માટે આખરે ભાજપની પ્રથમ યાદી જાહેર થઇ છે. જેની સાથે જ પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતાઓમાં સ્થાન ધરાવતાં લાલકૃષ્ણ અડવાણીને ગાંધીનગર લોકસભા સીટ પરથી આ વખતે ટિકિટ આપવામાં આવી નથી. જેના માટે કોંગ્રેસ તરફથી ભાજપની ટીકા કરવામાં આવી છે. આ પણ વાંચો : સલમાન ખાને લોકસભાની ચૂંટણી લડવા અંગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કર્યો […]

અડવાણીને ગાંધીનગર બેઠક પરથી ટિકિટ ન મળતાં કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન, વૃદ્ધોનો આદર નથી ત્યાં જનતાનાં વિશ્વાસનો આદર કઇ રીતે ?
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Mar 22, 2019 | 2:26 PM

લોકસભાની ચૂંટણી માટે આખરે ભાજપની પ્રથમ યાદી જાહેર થઇ છે. જેની સાથે જ પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતાઓમાં સ્થાન ધરાવતાં લાલકૃષ્ણ અડવાણીને ગાંધીનગર લોકસભા સીટ પરથી આ વખતે ટિકિટ આપવામાં આવી નથી. જેના માટે કોંગ્રેસ તરફથી ભાજપની ટીકા કરવામાં આવી છે.

આ પણ વાંચો : સલમાન ખાને લોકસભાની ચૂંટણી લડવા અંગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કર્યો ખુલાસો, કોંગ્રેસ નેતાનો દાવો પોકળ સાબિત થયો

વૈભવ સૂર્યવંશી પાસે શેના માટે સમય નથી?
સારા તેંડુલકર અને સિદ્ધાંતનું થયું બ્રેકઅપ ! જાણો કારણ
Video : ગરમીથી બચવા આ વ્યક્તિએ કર્યો ખતરનાક જુગાડ
સુપર હિટ છે Jioનો 90 દિવસનો પ્લાન! અનલિમિટેડ કોલિંગ, ડેટા અને મળશે ઘણું બધુ
Pregnancy દરમિયાન કઇ રસી લેવી જોઈએ?
કરણ જોહરના પરિવાર વિશે જાણો

કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૃદ્ધોનો આદર નથી કરતા તો જનતાનાં વિશ્વાસનું સન્માન શું કરશે ? કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘પહેલાં અડવાણીને જબરદસ્તી ‘માર્ગદર્શક’ મંડળમાં મોકલ્યા અને હવે તેમની સંસદીય સીટ પણ લઇ લીધી. જ્યારે પીએમ મોદી વૃદ્ધોનો આદર નથી કરી શકતા તો તેઓ જનતાનાં વિશ્વાસનો આદર કઇ રીતે કરશે? ભાજપ ભગાઓ, દેશ બચાવો.’

નોંધનીય છે કે ભાજપે ગુરૂવારે સાંજે લોકસભા ચૂંટણી માટે પોતાનાં ઉમેદવારોની પહેલી સૂચી જાહેર કરી છે. ગાંધીનગરમાં આ વખતે અડવાણીના સ્થાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે. હાલમાં ગાંધીનગરથી ભાજપનાં દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી સાંસદ છે તેઓ આ સીટ પરથી 1998થી ચૂંટણીમાં ચૂંટાઇ આવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે
હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે
g clip-path="url(#clip0_868_265)">