AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો હાર્દિક પટેલની અરજીને લઈને હાઈકોર્ટમાં ગુજરાત સરકારે શું કહ્યું?

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ પોતાનું રાજકીય કરિયર તો સેટ કરવા માગે છે તો પોતાની ઉપર લાગેલા આરોપોથી પણ છૂટકારો ઈચ્છી રહ્યાં છે. આથી જ તેમણે પોતાની પર લાગેલા ઓરોપો રદ કરવા માગે હાઈકોર્ટ સમક્ષ માગણી કરી છે.  હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને માગણી કરી છે કે તેમની ઉપર લાગેલા આરોપોને રદ કરી દેવામાં […]

જાણો હાર્દિક પટેલની અરજીને લઈને હાઈકોર્ટમાં ગુજરાત સરકારે શું કહ્યું?
Follow Us:
| Updated on: Mar 28, 2019 | 4:09 AM

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ પોતાનું રાજકીય કરિયર તો સેટ કરવા માગે છે તો પોતાની ઉપર લાગેલા આરોપોથી પણ છૂટકારો ઈચ્છી રહ્યાં છે. આથી જ તેમણે પોતાની પર લાગેલા ઓરોપો રદ કરવા માગે હાઈકોર્ટ સમક્ષ માગણી કરી છે. 

હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને માગણી કરી છે કે તેમની ઉપર લાગેલા આરોપોને રદ કરી દેવામાં આવે. વિસનગરની સેશન કોર્ટે હાર્દિકને દોષી ઠેરવ્યો છે. હાર્દિક પટેલને લાગી રહ્યું કે સરકાર તેમને આ વિવિધ કેસના બહાને હેરાન કરી શકે છે.

બુધવારના રોજ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની અરજીનો સરકારે કોર્ટમાં વિરોધ કર્યો હતો. સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે હાર્દિકને લોકોને હિંસા માટે પ્રેરે છે. રાજ્ય સરકારે 24 જેટલી એફઆઈઆર પણ પુરાવારુપે કોર્ટમાં લઈને આવી હતી. તેમાં સરકારે હાર્દિક ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલો હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું કે હાર્દિક ભૂતકાળમાં પણ હિંસા માટે લોકોને પ્રેરી ચૂક્યો છે. સરકારે કોર્ટમાં વિવિધ નેતાઓ પર હાર્દિકના નિવેદનના આધારે એ પણ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો  કે હાર્દિકને મહિલાઓ પ્રત્યે ઓછું માન છે.

Mala Jap: શું તમે ખોટી રીતે માળાનો જાપ કરો છો? પ્રેમાનંદ મહારાજે જણાવી સાચી રીત
TMKOC ના બબીતાજીએ કહી દીધી પોતાના મનની વાત
5 કલાકથી પણ ઓછી ઊંઘ લેનારા પુરુષોને થાય છે ખતરનાક બીમારી
શું આંખોમાં હાર્ટ એટેકના લક્ષણો દેખાઈ આવે?
Heart Health : ઉનાળામાં પલાળેલા કાળા ચણા ખાવાથી કયા રોગોમાં થાય છે ફાયદા ?
સાઉથના સુપર સ્ટારના પરિવાર વિશે જાણો

કોર્ટમાં હાર્દિકના વકીલે કહ્યું કે હાર્દિક પોતે વિસનગરના ધારાસભ્યની ઓફિસની તોડફોડ વખતે સ્થળ પર હાજર હતો તેવું સાબિત થઈ ચૂક્યુ નથી. તે ટોળામાં હતો ખરો પણ હિંસા સમયે તે હાજર હતો નહીં.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
g clip-path="url(#clip0_868_265)">