AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગિરીરાજ સિંહ પર JNUના પૂર્વ વિદ્યાથી કનૈયા કુમારનો કટાક્ષ, કેમ બેગૂસરાયથી દૂર ભાગી રહ્યા છે ગિરીરાજ સિંહ

દેશમાં ઘણી એવી સીટો છે જ્યાં ટક્કરનો મુકાબલો થશે પણ આ વખતે જે સીટ પર બધાની નજર છે તે સીટ છે બિહારની બેગૂસરાય લોકસભા સીટ. આ સીટ JNUના પૂર્વ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ કનૈયા કુમાર CPIની ટિકિટથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમની સામે ભાજપના નેતા ગિરીરાજ સિંહ લડવાના છે. કનૈયા કુમારે ટ્વિટ કરીને કહ્યું કે લોકોને […]

ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગિરીરાજ સિંહ પર JNUના પૂર્વ વિદ્યાથી કનૈયા કુમારનો કટાક્ષ, કેમ બેગૂસરાયથી દૂર ભાગી રહ્યા છે ગિરીરાજ સિંહ
| Updated on: Mar 26, 2019 | 7:30 AM
Share

દેશમાં ઘણી એવી સીટો છે જ્યાં ટક્કરનો મુકાબલો થશે પણ આ વખતે જે સીટ પર બધાની નજર છે તે સીટ છે બિહારની બેગૂસરાય લોકસભા સીટ.

આ સીટ JNUના પૂર્વ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ કનૈયા કુમાર CPIની ટિકિટથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમની સામે ભાજપના નેતા ગિરીરાજ સિંહ લડવાના છે. કનૈયા કુમારે ટ્વિટ કરીને કહ્યું કે લોકોને જબરદસ્તી પાકિસ્તાન મોકલવાવાળા પાકિસ્તાન ટુર એન્ડ ટ્રાવેલ્સ વિભાગના વીઝા મંત્રી જી નવાદાએ બેગુસરાય મોકલવા માટે નારાજ થયા હતા.

મંત્રીજીએ કહ્યું કે બેગૂસરાયને વણક્કમ(નમસ્કાર). 2014માં સાંસદ તરીકે ચૂંટાયેલા ગિરીરાજ સિંહને આ વખતે ભાજપે બેગૂસરાયની ટિકિટ આપી છે. નવાદા સીટ ગઠબંધન હેઠળ રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (LJP)ના ખાતે ચાલી ગઈ છે.

ત્યાર થી ગિરીરાજ સિંહ પાર્ટીથી નારાજ છે અને સતત બેગૂસરાયથી ટિકિટ મળવાનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તે પાર્ટીના નેતૃત્વથી નારાજ છે. તેમને પુછયું કે મારી સીટ નવાદાથી બદલીને બેગૂસરાય કેમ કરી દેવામાં આવી, તેમને એ પણ કહ્યું કે 1996થી તે બેગૂસરાયથી લડવા માંગતા હતા. મને એ વાતનું દુખ છે કે મને પુછ્યા વગર મારી સીટ બદલવામાં આવી.

પહેલા એવું માનવામાં આવ્યું હતું કે કનૈયા કુમાર બેગૂસરાયથી મહાગઠબંધનના સંયૂક્ત ઉમેદવાર બની શકે છે પણ તેવું થયું નહી. મહગઠબંધને CPIને જગ્યા આપી નહી, ત્યારબાદ પાર્ટીએ જાતે જ કનૈયા કુમારને મેદાનમાં ઉતાર્યા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
g clip-path="url(#clip0_868_265)">