રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના સ્થાને કલરાજ મિશ્રાને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બનાવી શકે છે!

|

Nov 29, 2019 | 10:43 AM

ઉદ્ધવ ઠાકરે આવતીકાલે મુખ્યપ્રધાન પદના શપથ લેવાના છે. આ પહેલા તેમણે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. પત્ની રશ્મી સાથે તેઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. મહારાષ્ટ્રની આખીય આ રાજકીય હલચલમાં રાજ્યપાલની ભૂમિકાએ અનેક પ્રકારની ચર્ચા જગાવી છે.  આ પણ વાંચોઃ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટ બેઠકમાં ખેડૂતોની સમસ્યા અને પાકવીમા અંગે પણ થશે ચર્ચા Web […]

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના સ્થાને કલરાજ મિશ્રાને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બનાવી શકે છે!

Follow us on

ઉદ્ધવ ઠાકરે આવતીકાલે મુખ્યપ્રધાન પદના શપથ લેવાના છે. આ પહેલા તેમણે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. પત્ની રશ્મી સાથે તેઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. મહારાષ્ટ્રની આખીય આ રાજકીય હલચલમાં રાજ્યપાલની ભૂમિકાએ અનેક પ્રકારની ચર્ચા જગાવી છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટ બેઠકમાં ખેડૂતોની સમસ્યા અને પાકવીમા અંગે પણ થશે ચર્ચા

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે શક્યતા એ વાતની પણ છે કે, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના સ્થાને કલરાજ મિશ્રાને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બનાવી શકે છે. કલરાજ મિશ્રા સપ્ટેમ્બરની 9મી તારીખે હિમાચલ પ્રદેશના ગર્વરનના પદ પરથી રાજસ્થાનના ગવર્નર પદ પર નિમાયા હતા. શિવસેનાએ કોશ્યારી સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. જો કે હવે મામલો થાળે પડતો જોઇને ઉદ્ધવ ઠાકરે શુભેચ્છા મુલાકાત માટે રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:43 am, Wed, 27 November 19

Next Article