AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન, ગુજરાતના 13માં CM બન્યા હતા

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન થયું છે. દિલીપ પરીખ ગુજરાતના 13માં મુખ્યમંત્રી બન્યા હતા. મુખ્યપ્રધાન તરીકે તેમનો કાર્યકાલ 128 દિવસનો રહ્યો હતો. 1990માં દિલીપ પરીખ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ રહ્યા હતા. આ દરમિયાન તેઓ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના સંપર્કમાં આવ્યા હતા. 1995માં ભાજપની ટિકિટ પર તેઓ વિધાનસભા ચૂંટણી લડ્યા અને […]

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન, ગુજરાતના 13માં CM બન્યા હતા
cm dilip parikh
| Updated on: Oct 25, 2019 | 8:55 AM
Share

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન થયું છે. દિલીપ પરીખ ગુજરાતના 13માં મુખ્યમંત્રી બન્યા હતા. મુખ્યપ્રધાન તરીકે તેમનો કાર્યકાલ 128 દિવસનો રહ્યો હતો. 1990માં દિલીપ પરીખ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ રહ્યા હતા. આ દરમિયાન તેઓ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના સંપર્કમાં આવ્યા હતા. 1995માં ભાજપની ટિકિટ પર તેઓ વિધાનસભા ચૂંટણી લડ્યા અને જીત પણ મેળવી હતી. જે વખતે ભાજપ કેશુભાઈના નેતૃત્વમાં બહુમતી સાથે સરકારમાં આવ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચોઃ રાજકીય સોગઠાબાજી બાદ આ રીતે હરિયાણામાં ભાજપ બનાવશે પોતાની સરકાર

પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખે મુંબઈની એલફિસ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. આ સાથે તેઓ પ્લાસ્ટિકના વેપાર સાથે પણ સંકળાયેલા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પ્રથમ વખત 1995માં ભાજપની ટિકિટ પરથી તેઓ ધંધૂકા બેઠક પર ચૂંટણી લડ્યા હતા. અને જે બાદ શંકરસિંહે બળવો કર્યો અને દિલીપ પરીખ તેમની સાથે રહ્યા હતા. દિલીપ પરીખ શંકરસિંહ સાથે રહ્યા હતા. રાજપાની રચનામાં દિલીપ પરીખની મહત્વની ભૂમિકા રહી હતી. અને તેઓ રાષ્ટ્રીય જનતા પાર્ટીમાંથી દિલીપ પરીખ મુખ્યપ્રધાન બન્યા હતા. રાજપાની સરકારને કોંગ્રેસનું સમર્થન હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
Breaking News : પ્રોપેન ગેસ ન હોવાના કારણે મોરબીની અનેક ફેક્ટરીની બંધ
Breaking News : પ્રોપેન ગેસ ન હોવાના કારણે મોરબીની અનેક ફેક્ટરીની બંધ
g clip-path="url(#clip0_868_265)">