NCPના નેતા શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન, જુઓ VIDEO

|

Aug 19, 2019 | 12:25 PM

કોંગ્રેસ છોડી NCPમાં જોડાયેલા નેતા શંકરસિંહ વાઘેલાએ આજે એક મોટું નિવેદન આપ્યું છે. NCP નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે કોંગ્રેસ સાથે NCP ગઠબંધન નહીં કરે. આગામી 7 વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. 7 વિધાનસભાની તમામ બેઠકો પર NCP ચૂંટણી લડશે. તમામ બઠકો પર પેટા ચૂંટણીમાં NCP પોતાના ઉમેદવારો ઉભા રાખશે. આગામી પેટા ચૂંટણીની […]

NCPના નેતા શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન, જુઓ VIDEO

Follow us on

કોંગ્રેસ છોડી NCPમાં જોડાયેલા નેતા શંકરસિંહ વાઘેલાએ આજે એક મોટું નિવેદન આપ્યું છે. NCP નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે કોંગ્રેસ સાથે NCP ગઠબંધન નહીં કરે. આગામી 7 વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. 7 વિધાનસભાની તમામ બેઠકો પર NCP ચૂંટણી લડશે. તમામ બઠકો પર પેટા ચૂંટણીમાં NCP પોતાના ઉમેદવારો ઉભા રાખશે. આગામી પેટા ચૂંટણીની તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ATM વપરાશકારોને થશે મોટો ફાયદો! RBIએ લીધો આ નિર્ણય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article