ટિકીટ કપાયા પછી અડવાણીએ લખ્યો બ્લોગ, ‘મારા માટે પહેલા દેશ, પછી પાર્ટી અને છેલ્લે હું’

બીજેપીના વરિષ્ઠ નેતા અને સલાહકાર સમિતીના સભ્ય લાલ કૃષ્ણ આડવાણીએ બ્લોગ લખ્યો છે. ‘મારા જીવનનો સિધ્ધાંત છે કે, પહેલા દેશ, પછી પાર્ટી અને છેલ્લે હું’ ભાજપના વરિષ્ઠ નેતા અને સલાહકાર સમિતીના સભ્ય લાલ કૃષ્ણ આડવાણીએ બ્લોગ લખ્યો છે. તેમણે લખ્યું છે કે, ‘6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. ભાજપ માટે આ મહત્વનો પ્રસંગ […]

ટિકીટ કપાયા પછી અડવાણીએ લખ્યો બ્લોગ,  'મારા માટે પહેલા દેશ, પછી પાર્ટી અને છેલ્લે હું'
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Apr 04, 2019 | 3:10 PM

બીજેપીના વરિષ્ઠ નેતા અને સલાહકાર સમિતીના સભ્ય લાલ કૃષ્ણ આડવાણીએ બ્લોગ લખ્યો છે. ‘મારા જીવનનો સિધ્ધાંત છે કે, પહેલા દેશ, પછી પાર્ટી અને છેલ્લે હું’

ભાજપના વરિષ્ઠ નેતા અને સલાહકાર સમિતીના સભ્ય લાલ કૃષ્ણ આડવાણીએ બ્લોગ લખ્યો છે. તેમણે લખ્યું છે કે, ‘6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. ભાજપ માટે આ મહત્વનો પ્રસંગ છે. ભાજપના સ્થાપકોમાંના એક હોવાથી ભારતના નાગરીકો સાથે મારા અનુભવો જાહેર કરવા મારુ કર્તવ્ય સમજુ છુ. ખાસ કરીને મારી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ સાથે,  જે બન્ને એ મને ખુબ જ સ્નેહ અને સન્માન આપ્યું છે.’

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

લાલ કૃષ્ણ આડવાણીએ પોતાના બ્લોગ પર લખ્યું કે, ‘હું ગાંધીનગરના લોકો માટે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરુ છું. જેમણે મને 1991 પછી 6 વખત લોકસભા માટે યોગ્ય માન્યો. માતૃભૂમિની સેવા કરવી એ મારુ જનૂન અને મિશન છે. જ્યારે હું 14 વર્ષનો હતો ત્યારથી RSS સાથે જોડાયો છું. પહેલા ભારતીય જનસંઘ અને પછી ભારતીય જનતા પાર્ટી હું બન્નેનો સ્થાપક સભ્ય રહ્યો છું. ’

લાલ કૃષ્ણ આડવાણીએ વધુમાં લખ્યું કે, ‘મારા જીવનનો સિધ્ધાંત છે કે, પહેલા દેશ, પછી પાર્ટી અને છેલ્લે હું. તમામ પરિસ્થિતીમાં પણ મે આ સિધ્ધાંતનું પાલન કર્યું છે અને કરતો રહીશ. પાર્ટી વ્યક્તિગત અને રાજકીય સ્તર પર દરેક નાગરીકની પસંદગીની સ્વતંત્રતા માટે પ્રતિબધ્ધ છે.  અડવાણીજીના બ્લોગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રતિક્રિયા આપી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">