19 જૂનના રોજ ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થશે. ભાજપ-કોંગ્રેસ બંને જીતનો દાવો કરી રહ્યા છે, ત્યારે નાયબ મુખ્યપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભાજપના ત્રણેય ઉમેદવારો જીત મેળશે. ગાંધીનગર ઉમિયાધામ ખાતે ભાજપના ધારાસભ્યોની મળેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણીમાં અમારા ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત છે. તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં જ રહેવા […]
Follow us on
19 જૂનના રોજ ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થશે. ભાજપ-કોંગ્રેસ બંને જીતનો દાવો કરી રહ્યા છે, ત્યારે નાયબ મુખ્યપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભાજપના ત્રણેય ઉમેદવારો જીત મેળશે. ગાંધીનગર ઉમિયાધામ ખાતે ભાજપના ધારાસભ્યોની મળેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણીમાં અમારા ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત છે. તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં જ રહેવા સૂચના અપાઈ છે. એટલું જ નહિં તેમણે કહ્યુ કે, અમારા ધારાસભ્યો સિવાય અન્ય ધારાસભ્યોનું પણ અમને સમર્થન મળશે.