એક ઇંચ જમીન પર કબ્જો નહીં કરવા દે ભારતીય સેના : રાજનાથ સિંહ

|

Oct 25, 2020 | 7:21 PM

દાર્જિલિંગના સુકના યુદ્ધ સ્મારકમાં શસ્ત્રપૂજા બાદ રાજનાથસિંહે ચીનને આકરો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે ભારત ઈચ્છે કે ચીન સાથે બોર્ડર પર શાંતિ સ્થાપાય અને જે તણાવ પૂર્ણ માહોલ છે તે ખતમ થાય. સાથે જ તેમણે કહ્યું કે આપણી સેના દેશની એક ઈંચ જમીન પર પણ કોઈ બીજા દેશને કબ્જો નહીં કરવા દે તેવો સેના […]

એક ઇંચ જમીન પર કબ્જો નહીં કરવા દે ભારતીય સેના : રાજનાથ સિંહ

Follow us on

દાર્જિલિંગના સુકના યુદ્ધ સ્મારકમાં શસ્ત્રપૂજા બાદ રાજનાથસિંહે ચીનને આકરો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે ભારત ઈચ્છે કે ચીન સાથે બોર્ડર પર શાંતિ સ્થાપાય અને જે તણાવ પૂર્ણ માહોલ છે તે ખતમ થાય. સાથે જ તેમણે કહ્યું કે આપણી સેના દેશની એક ઈંચ જમીન પર પણ કોઈ બીજા દેશને કબ્જો નહીં કરવા દે તેવો સેના પર વિશ્વાસ છે. મહત્વનું છે કે રક્ષાપ્રધાન રાજનાથસિંહ હાલમાં દાર્જિલિંગ અને સિક્કિમની મુલાકાતે છે. તેમણે દાર્જિલિંગના સુકમા યુદ્ધ મેમોરિયલમાં શસ્ત્ર પૂજા કરી હતી. આ પૂજા દરમિયાન આર્મી ચીફ એમ.એમ. નરવણે પણ હાજર રહ્યા હતા.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article