મહારાષ્ટ્ર: કોરોના વાઈરસથી મુંબઈમાં સતર્કતા, સ્કૂલો-મોલ બંધ રાખવા સરકારનો આદેશ

|

Mar 16, 2020 | 10:49 AM

કોરોના વાઈરસને મહારાષ્ટ્રમાં મહામારી જાહેર કરી દેવાઈ છે. વધતાં જતાં કોરોના વાઈરસના કેસના લીધે સરકારે આ નિર્ણય લીધો છે.  મુંબઈ અને નવી મુંબઈ માટે ગાઈડલાઈન સરકારે જારી કરી છે.  સ્કૂલ, સ્વીમીંગ પુલ બંધ રાખવાનો આદેશ ઉદ્ધવ સરકારે કર્યો છે.  ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો અને સાથે જ લોકોને સલાહ આપવામાં આવી […]

મહારાષ્ટ્ર: કોરોના વાઈરસથી મુંબઈમાં સતર્કતા, સ્કૂલો-મોલ બંધ રાખવા સરકારનો આદેશ

Follow us on

કોરોના વાઈરસને મહારાષ્ટ્રમાં મહામારી જાહેર કરી દેવાઈ છે. વધતાં જતાં કોરોના વાઈરસના કેસના લીધે સરકારે આ નિર્ણય લીધો છે.  મુંબઈ અને નવી મુંબઈ માટે ગાઈડલાઈન સરકારે જારી કરી છે.  સ્કૂલ, સ્વીમીંગ પુલ બંધ રાખવાનો આદેશ ઉદ્ધવ સરકારે કર્યો છે.  ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો અને સાથે જ લોકોને સલાહ આપવામાં આવી છે કે ભીડ હોય ત્યાંથી દૂર રહે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચો :   કુપોષણ દૂર કરવા માટે ગુજરાત સરકારના કરોડો રુપિયામાં પાણીમાં!, જુઓ કેવી છે સ્થિતિ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:34 pm, Fri, 13 March 20

Next Article