કોરોના વાઈરસને મહારાષ્ટ્રમાં મહામારી જાહેર કરી દેવાઈ છે. વધતાં જતાં કોરોના વાઈરસના કેસના લીધે સરકારે આ નિર્ણય લીધો છે. મુંબઈ અને નવી મુંબઈ માટે ગાઈડલાઈન સરકારે જારી કરી છે. સ્કૂલ, સ્વીમીંગ પુલ બંધ રાખવાનો આદેશ ઉદ્ધવ સરકારે કર્યો છે. ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો અને સાથે જ લોકોને સલાહ આપવામાં આવી […]
Follow us on
કોરોના વાઈરસને મહારાષ્ટ્રમાં મહામારી જાહેર કરી દેવાઈ છે. વધતાં જતાં કોરોના વાઈરસના કેસના લીધે સરકારે આ નિર્ણય લીધો છે. મુંબઈ અને નવી મુંબઈ માટે ગાઈડલાઈન સરકારે જારી કરી છે. સ્કૂલ, સ્વીમીંગ પુલ બંધ રાખવાનો આદેશ ઉદ્ધવ સરકારે કર્યો છે. ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો અને સાથે જ લોકોને સલાહ આપવામાં આવી છે કે ભીડ હોય ત્યાંથી દૂર રહે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો