કોરોના વાઈરસથી બચવા માટે રાખો આ કાળજી, અફવા ના ફેલાવવા સરકારની અપીલ

કોરોના વાઈરસ જેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે તેને લગતી કેટલીક અફવાઓ પણ તેટલા જ વેગે ફેલાઈ રહી છે. આવી જ અફવા આવી હતી કે કોરોનાને કારણે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ 14 માર્ચથી 21 માર્ચ સુધી તમામ શાળા, કોલેજો બંધ રાખવાનો આદેશ હતો અને આ આદેશનો અમલ ગુજરાતમાં પણ કરવાનો હતો. જો […]

કોરોના વાઈરસથી બચવા માટે રાખો આ કાળજી, અફવા ના ફેલાવવા સરકારની અપીલ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Mar 16, 2020 | 10:49 AM

કોરોના વાઈરસ જેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે તેને લગતી કેટલીક અફવાઓ પણ તેટલા જ વેગે ફેલાઈ રહી છે. આવી જ અફવા આવી હતી કે કોરોનાને કારણે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ 14 માર્ચથી 21 માર્ચ સુધી તમામ શાળા, કોલેજો બંધ રાખવાનો આદેશ હતો અને આ આદેશનો અમલ ગુજરાતમાં પણ કરવાનો હતો. જો કે, આરોગ્ય વિભાગના નામે સામે આવેલી આ માર્ગદર્શિકા ખોટી છે. સોશિયલ મીડિયામાં આ પત્ર ફરતો થયો છે અને ગંભીરતાને જોતા જ કેન્દ્રના આરોગ્ય વિભાગે આ પત્ર ખોટો હોવાનો ખુલાસો કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ પણ વાંચો :   કોરોના વાઈરસનો કહેર : સ્કૂલ-મોલ અને સિનેમાઘરો બંધ, જાણો 10 મોટા નિર્ણય વિશે

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજ્યના આરોગ્ય વિભાગે પણ ગુજરાતમાં આવી કોઈ માર્ગદર્શિકા નહીં આવી હોવાની વાતને સમર્થન આપ્યું હતું. 21 માર્ચ સુધી કોઈ જ રજા જાહેર કરાઈ નથી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સ્પષ્ટતા કરી છે કે આ પત્ર તદ્દન ખોટો છે. વળી ગુજરાતમાં કોરોનાનો એક પણ કેસ પોઝિટીવ નોંધાયો નથી. જેથી શાળા, કોલેજો બંધ રાખવી કે, રજા જાહેર કરવાનો કોઈ સવાલ આવતો નથી. આરોગ્ય વિભાગે લોકોને આવા નકલી પત્રોથી ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી છે.

  • શું કરવું જોઈએ?

  • સ્વચ્છતા જાળવો
  • સતત સાબુથી હાથ ધોવાની ટેવ રાખો
  • શરદી કે ઉધરસ હોય તો રૂમાલ સાથે રાખો
  • જો હાથ ગંદા હોય તો સાબુ અથવા પાણી ધોવાનું રાખો
  • આંખ, નાક અને મોંને હાથનો સ્પર્શ જરૂર ના હોય તો ટાળો
  • જો બિમારી જેવું લાગે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો
  • શું ના કરવું જોઈએ?

  • જો શરદી-ઉધરસ હોય તો અન્ય કોઈ વ્યક્તિની વધારે નજીક જવાનું ટાળો
  • જાનવરોના સંપર્કમાં ના આવો
  • બરાબર પકાવ્યા વગર માંસ ના ખાઓ
  • વધારે ભીડ હોય તેવી જગ્યાએ કામ વગર જવાનું ટાળો
  • હસ્તધૂનનના બદલે નમસ્કારથી અભિવાદન કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">