કોંગ્રેસની ગાંધીજીની દાંડીયાત્રા રૂટ પર જ સંદેશ યાત્રા, 12 માર્ચે અમદાવાદથી રાહુલ ગાંધી કરાવશે યાત્રાનો આરંભ

|

Oct 05, 2020 | 2:03 PM

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી નિમિત્તે દાંડીયાત્રાના રૂટ પર જ દાંડીયાત્રા કાઢવામાં આવશે. આ યાત્રાનો 12મી માર્ચે અમદાવાદથી આરંભ થશે અને 6 એપ્રિલે પૂર્ણ થશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ગઇકાલે યોજાયેલી બેઠકમાં ‘ગાંધી સંદેશ યાત્રા’ના આયોજનની સમીક્ષા પણ કરવામાં આવી હતી. યાત્રાનો આરંભ રાહુલ ગાંધી કરાવશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના […]

કોંગ્રેસની ગાંધીજીની દાંડીયાત્રા રૂટ પર જ સંદેશ યાત્રા, 12 માર્ચે અમદાવાદથી રાહુલ ગાંધી કરાવશે યાત્રાનો આરંભ

Follow us on

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી નિમિત્તે દાંડીયાત્રાના રૂટ પર જ દાંડીયાત્રા કાઢવામાં આવશે. આ યાત્રાનો 12મી માર્ચે અમદાવાદથી આરંભ થશે અને 6 એપ્રિલે પૂર્ણ થશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ગઇકાલે યોજાયેલી બેઠકમાં ‘ગાંધી સંદેશ યાત્રા’ના આયોજનની સમીક્ષા પણ કરવામાં આવી હતી. યાત્રાનો આરંભ રાહુલ ગાંધી કરાવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોરોના વાઈરસના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ રદ્દ

Published On - 8:10 am, Mon, 9 March 20

Next Article