VIDEO: વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત લવાશે, અધ્યક્ષના પક્ષપાતી વલણ સામે કોંગ્રેસ આક્રમક

|

Oct 07, 2020 | 12:54 PM

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની કોંગ્રેસે ફરી તૈયારી કરી છે. ગૃહમાં અધ્યક્ષના પક્ષપાતી વલણ સામે કોંગ્રેસી ધારાસભ્યો આક્રમક મૂડમાં જોવા મળ્યાં છે. પાક વીમા મુદ્દે ચર્ચા ન થતાં સૌરાષ્ટ્રના કોંગ્રેસી ધારાસભ્યોએ દંડક અશ્વિન કોટવાલને રજૂઆત કરી હતી. આ મુદ્દે આજે મળનારી કોંગ્રેસી ધારાસભ્યોની બેઠકમાં વિસ્તૃત ચર્ચા થશે. જેમાં અમિત ચાવડા, પરેશ […]

VIDEO: વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત લવાશે, અધ્યક્ષના પક્ષપાતી વલણ સામે કોંગ્રેસ આક્રમક

Follow us on

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની કોંગ્રેસે ફરી તૈયારી કરી છે. ગૃહમાં અધ્યક્ષના પક્ષપાતી વલણ સામે કોંગ્રેસી ધારાસભ્યો આક્રમક મૂડમાં જોવા મળ્યાં છે. પાક વીમા મુદ્દે ચર્ચા ન થતાં સૌરાષ્ટ્રના કોંગ્રેસી ધારાસભ્યોએ દંડક અશ્વિન કોટવાલને રજૂઆત કરી હતી. આ મુદ્દે આજે મળનારી કોંગ્રેસી ધારાસભ્યોની બેઠકમાં વિસ્તૃત ચર્ચા થશે. જેમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતા ચર્ચા બાદ અવિશ્વાસની દરખાસ્ત લાવવી કે નહીં તે અંગે નિર્ણય લેશે.

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલના મુંબઈ સ્થિત ઘર પર EDના દરોડા

 

 

Published On - 5:40 am, Thu, 5 March 20

Next Article