AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJPના ‘આઇટી સેલ’ સામે કોંગ્રેસ ઉતારશે ‘સોશિયલ મીડિયા વોરિયર્સ’, કરશે 5 લાખ યુવાનોની ભરતી

કોંગ્રેસ વિશાળ સંખ્યામાં 'સોશિયલ મીડિયા વોરિયર્સ'ની ભરતીનું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન અંતર્ગત લગભગ 5 લાખ સોશ્યલ મીડિયા યોદ્ધાઓની ભરતી કરવામાં આવશે.

BJPના 'આઇટી સેલ' સામે કોંગ્રેસ ઉતારશે 'સોશિયલ મીડિયા વોરિયર્સ', કરશે 5 લાખ યુવાનોની ભરતી
સોશિયલ મીડિયા વોર
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 07, 2021 | 4:48 PM

સોશ્યલ મીડિયા પર ભાજપ સાથે બાથ ભીડવા માટે કોંગ્રેસ પૂર્ણ શક્તિ સાથે ઉતારવા જઈ રહી છે. કોંગ્રેસ વિશાળ સંખ્યામાં ‘સોશિયલ મીડિયા વોરિયર્સ’ની ભરતીનું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન અંતર્ગત લગભગ 5 લાખ સોશ્યલ મીડિયા યોદ્ધાઓની ભરતી કરવામાં આવશે. ટૂંક સમયમાં ભાજપના આઈટી સેલ અને કોંગ્રેસના સોશ્યલ મીડિયા વોરીયર્સ વચ્ચે કીબોર્ડ યુદ્ધ જોવા મળશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયા છે અખાડો

કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર લડત જોવા મળશે. સોશિયલ મીડિયાને લગતા પ્લેટફોર્મ્સ હવે એક અખાડો બનવા જઈ રહ્યો છે. કોંગ્રેસ 5 લાખ સોશિયલ મીડિયા વોરીયર્સની ભરતી માટે સોમવારે હેલ્પલાઈનની જાહેર કરશે. ખાનગી સમાચાર કંપનીના અહેવાલથી આ માહિતી બહાર આવી છે. 2014 ની લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ ચૂંટણીલક્ષી રમતમાં ભાજપ સામે ઓછી ઉતરતી જોવા મળે છે. સતત પરાજિત થવા પર કોંગ્રેસમાં આત્મચિંતન થતું રહ્યું છે. જેનું પરિણામ છે આ અભિયાન.

Premanand Maharaj: પ્રેમાનંદ મહારાજ ફક્ત પીળા કપડાં જ કેમ પહેરે છે?
આજનું રાશિફળ તારીખ : 22-05-2025
Kitchen astro Tips: કયા દિવસે આપણે રસોડાની વસ્તુઓ ખરીદવી જોઈએ?
વૈભવ સૂર્યવંશી પાસે શેના માટે સમય નથી?
સારા તેંડુલકર અને સિદ્ધાંતનું થયું બ્રેકઅપ ! જાણો કારણ
Video : ગરમીથી બચવા આ વ્યક્તિએ કર્યો ખતરનાક જુગાડ

કોંગ્રેસનું નવું અભિયાન કોગ્રેસે નક્કી કરી લીધું છે કે તે હવે ભાજપ સામે સોસિયલ મીડિયા વોરમાં ટક્કર આપશે. અત્યાર સુધી પ્રચાર અને પ્રસાર માટે ભાજપે જે રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે તે જોતા કોંગ્રેસ પણ આ નીતિઓ પર આગળ વધતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા વોરીયર્સ કાર્યક્રમ અંતર્ગત દેશના ખૂણે ખૂણા સુધી પોતાની ઉપસ્થિતિને બજબુત કરવાનો પ્લાન કોગ્રેસ બનાવી રહી છે.

આવી રીતે સિલેક્ટ કરવામાં આવશે 5 લાખ લોકોને કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશના અલગ અલગ જીલ્લાઓમાંથી 50 હજાર લોકોને સિલેક્ટ કરશે. આ લોકોની મદદ માટે અન્ય 4.5 લાખ કાર્યકર્તાઓને જોડવામાં આવશે. કોગ્રેસના એક વરિષ્ઠ નેતાએ આપેલી જાણકારી અનુસાર સોશિયલ મીડિયા સેલમાં સિલેક્ટ થવા પહેલા ઉમેદવારની ઓળખ અને તપાસ કરવામાં આવશે. જલ્દી જ આ ભરતી પૂરી કરવામાં આવશે અને એના માટે તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે હવે ભાજપના સોશિયલ મીડિયા મહારથીઓ સામે લડવા માટે કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા વોરીયર્સ તૈયાર કરવામાં આવશે. બંને વચ્ચે સોશિયલ મીડિયા યુદ્ધ ટૂંક સમયમાં જ જોવા મળશે.

ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
g clip-path="url(#clip0_868_265)">