NCPના સ્નેહમિલનમાં શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. મહારાષ્ટ્રની રાજનીતિને લઈને વાઘેલાએ નિવદેન આપતા કહ્યું કે ભાજપ સત્તા ભૂખી પાર્ટી છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું સ્નેહમિલન સંમેલન યોજાયું હતું ત્યારે મહારાષ્ટ્રની રાજનીતિને લઈને શંકરસિંહ વાઘેલાએ આ નિવેદન આપ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : અમદાવાદ: કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 15 ગાડી ઘટનાસ્થળે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો