Gujarati NewsPoliticsChakkajam having nsui with a demand to reduce school fees by 50 per cent
સ્કુલ ફિ 50 ટકા ઘટાડવાની માંગ સાથે NSUIના કાર્યકરોએ કર્યા ચક્કાજામ
કોરોનાકાળમાં શાળાઓ બંધ હોવા છતા શાળા સંચાલકો દ્વારા ફિ ભરવા માટે વાલીઓ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે. જેના વિરોધમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) દ્વારા અમદાવાદમાં ચક્કાજામ કરાયો હતો. એનએસયુઆઈની માંગ છે કે, સરકારે શાળા સંચાલકોને 50 ટકા ફિ માફ કરવાનો આદેશ કરવો જોઈએ. સરકાર પાસે ફિ માફી કરવાનો નિર્ણય […]
Follow us on
કોરોનાકાળમાં શાળાઓ બંધ હોવા છતા શાળા સંચાલકો દ્વારા ફિ ભરવા માટે વાલીઓ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે. જેના વિરોધમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) દ્વારા અમદાવાદમાં ચક્કાજામ કરાયો હતો. એનએસયુઆઈની માંગ છે કે, સરકારે શાળા સંચાલકોને 50 ટકા ફિ માફ કરવાનો આદેશ કરવો જોઈએ. સરકાર પાસે ફિ માફી કરવાનો નિર્ણય હોવા છતા, સમગ્ર મામલે રાજકારણ રમવા હાઈકોર્ટમાં ગઈ હોવાનો આક્ષેપ એનએસયુઆઈએ કર્યો હતો.