AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CAA Protest વચ્ચે PM મોદીએ બોલાવી મંત્રીમંડળની બેઠક, કાર્ય સાથે હિંસા અંગે થઈ શકે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના મંત્રીમંડળની બેઠક બોલાવી છે. બેઠક સવારે 10 થી સાંજના 5 સુધી રહેશે. આ બેઠક પ્રવાસી ભારતી સેન્ટર ખાતે યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ મંત્રાલયોનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં થશે. આ પણ વાંચો: વિરોધ વચ્ચે મોદી સરકાર માટે માઠા સમાચાર, આ રાજ્યની ચૂંટણીમાં થઈ શકે છે હાર મોદી સરકારની બીજી ટર્મની આ […]

CAA Protest વચ્ચે PM મોદીએ બોલાવી મંત્રીમંડળની બેઠક, કાર્ય સાથે હિંસા અંગે થઈ શકે ચર્ચા
| Updated on: Dec 21, 2019 | 3:21 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના મંત્રીમંડળની બેઠક બોલાવી છે. બેઠક સવારે 10 થી સાંજના 5 સુધી રહેશે. આ બેઠક પ્રવાસી ભારતી સેન્ટર ખાતે યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ મંત્રાલયોનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં થશે.

Watch more interesting videos on TV9 Gujarati YouTube channel

આ પણ વાંચો: વિરોધ વચ્ચે મોદી સરકાર માટે માઠા સમાચાર, આ રાજ્યની ચૂંટણીમાં થઈ શકે છે હાર

મોદી સરકારની બીજી ટર્મની આ બીજી બેઠક હશે, જ્યાં મંત્રાલયની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. અગાઉ આ બેઠક વિજ્ઞાન ભવન ખાતે યોજાવાની હતી. બેઠકમાં મંત્રીઓ વડા પ્રધાનને તેમના મંત્રાલય વિશે માહિતી આપશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">