AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યપાલ હોય તો આનંદીબેન પટેલ જેવા, સુરક્ષાને હટાવી જનતા માટે ખોલી દીધા રાજભવનના દ્વાર!

હાલમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પોતાના વતન એવા મહેસાણાના ખરોડ ગામમાં આવ્યાં હતા અને ત્યાં શાળામાં નવા બનેલાં સ્માર્ટ કલાસનું ઉદ્ઘાટન કર્યું હતું. આનંદીબેન આ પ્રસંગે પોતાની સુરક્ષા અને મોબાઈલથી સમાજમાં થતાં નુકસાન વિશે વાત કરી હતી. મધ્યપ્રદેશના રાજ્યપાલ અને મૂળ મહેસાણાના ખરોડ ગામના વતની આનંદીબેન પટેલ આજે પોતાના વતન એવા ખરોડ ગામે પહોંચ્યા હતા. […]

રાજ્યપાલ હોય તો આનંદીબેન પટેલ જેવા, સુરક્ષાને હટાવી જનતા માટે ખોલી દીધા રાજભવનના દ્વાર!
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Feb 13, 2019 | 1:34 PM

હાલમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પોતાના વતન એવા મહેસાણાના ખરોડ ગામમાં આવ્યાં હતા અને ત્યાં શાળામાં નવા બનેલાં સ્માર્ટ કલાસનું ઉદ્ઘાટન કર્યું હતું. આનંદીબેન આ પ્રસંગે પોતાની સુરક્ષા અને મોબાઈલથી સમાજમાં થતાં નુકસાન વિશે વાત કરી હતી.

મધ્યપ્રદેશના રાજ્યપાલ અને મૂળ મહેસાણાના ખરોડ ગામના વતની આનંદીબેન પટેલ આજે પોતાના વતન એવા ખરોડ ગામે પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે ખરોડ ગામે માધ્યમિક શાળામાં નવીન સ્માર્ટ રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. ઉપરાંત અંતિમધામમાં પ્રતિક્ષાલય અને વાઈ-ફાઈ સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ખરોડ ગામના વતની હોવાથી ગ્રામજનોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખરોડ પહોચેલા આનંદીબેન પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, મેં એવું કોઈ કામ કર્યું નથી કે કોઈ આવીને મને છરી પણ બતાવે. જેથી ભોપાલ પહોચીને મેં છ દિવસ રાજ ભવનના દરવાજા પણ જાહેર જનતા માટે ખોલાવી નાખ્યા હતા.

કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર?
બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર
Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ?
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના પરિવાર વિશે જાણો
ખાલી પેટે કડવા લીમડાના પાન ખાવાથી કયા રોગો નિયંત્રિત થાય છે?
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર

આનંદીબેન પટેલે કહ્યું કે જ્યારે હું ભોપાલ પહોચી ત્યાં ખબર પડી બધા લોકો મને મળવા આવતા હતા. મારી સિક્યુરીટીની દ્રષ્ટિએ બધું પેક કરી દેવામાં આવ્યું હતું. કોઈ અંદર આવી ના શકે. કારણ શું ? કારણ માત્ર રાજ્યપાલની સિક્યુરીટી. મારી સિક્યુરીટીની કશી જરૂર જ નથી મિત્રો. મેં એવું કોઈ કામ જ નથી કર્યું કે કોઈ આવીને મને છરી પણ બતાવે. મારે એટલા માટે રાજભવન ઓપન કરવું છે. મેં કહ્યું બધું ઓપન કરી દો. આંચકો લાગ્યો બધાને પહેલા તો કે આટલા બધા લોકો આવશે. મેં કહ્યું ઓપન કરી દો. 11ઓગસ્ટથી 16 ઓગસ્ટ છ દિવસ રાજ ભવનના દરવાજા ખોલી નાખ્યા. જેને આવવું હોય તે આવે.

આનંદીબેન પટેલે કહ્યું કે મારી બધાને સલાહ છે. જે સમાજમાં બદીઓ આવી છે તે મોબાઈલના કારણે આવી છે. બદીઓ મારે ગણાવી નથી. આજે પરિવાર ભાંગી રહ્યા છે. તૂટી રહ્યા છે. ત્રણ રૂમના ઘરમાં એક રૂમમાં મોબાઈલ લઈને બેઠી હોય, પિતાજી અલગ બેઠા હોય, દીકરા દીકરી અલગ બેઠા હોય.

[yop_poll id=1381]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
અમરેલીમાં પૂર: 25 ઘેટાં તણાયા, ભારે વરસાદથી નદીઓ છલકાઈ
અમરેલીમાં પૂર: 25 ઘેટાં તણાયા, ભારે વરસાદથી નદીઓ છલકાઈ
g clip-path="url(#clip0_868_265)">