પાટીદાર સમાજના લક્ષચંડી મહાયજ્ઞમાં 19 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પહોંચશે ઊંઝા

ઊંઝામાં ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞની ભવ્યાતિભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. આ મહાયજ્ઞમાં તમામ રાજકીય પક્ષોના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 19 ડિસેમ્બરે ઊંઝા પહોંચશે, તો બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ પણ ઉપસ્થિત રહેશે. લક્ષચંડી મહાયજ્ઞમાં તમામ પક્ષના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. વિશ્વના અનેક દેશોમાં 4 લાખથી વધારે NRI […]

પાટીદાર સમાજના લક્ષચંડી મહાયજ્ઞમાં 19 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પહોંચશે ઊંઝા
Follow Us:
| Updated on: Dec 16, 2019 | 9:49 AM

ઊંઝામાં ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞની ભવ્યાતિભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. આ મહાયજ્ઞમાં તમામ રાજકીય પક્ષોના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 19 ડિસેમ્બરે ઊંઝા પહોંચશે, તો બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ પણ ઉપસ્થિત રહેશે. લક્ષચંડી મહાયજ્ઞમાં તમામ પક્ષના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. વિશ્વના અનેક દેશોમાં 4 લાખથી વધારે NRI પાટીદારો યજ્ઞ દરમિયાન હાજર રહીને હવનના દર્શન કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ડીપીએસ ઈસ્ટનો વધુ એક વિવાદ, શિક્ષકો વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપતા હોવાનો વાલીઓનો આક્ષેપ, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">