‘મોદીજી, કુંભ દરમિયાન દાનનું બહુ મહત્વ હોય છે, આ કિલ્લો દાનમાં આપી દો, બહુ પુણ્ય મળશે’, કોણે અને કેમ કરી આવી અરજ ?

|

Jan 21, 2019 | 2:54 PM

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને એસપી પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પાસે 436 વર્ષ જૂનો કિલ્લો દાનમાં માંગ્યું છે. આ પણ વાંચો : ભગવાન રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનને પેંશન આપો અને બચે તો રાવણને પણ મળવું જોઇએ પેંશન : જાણો કોણે અને કેમ કરી આવી વિચિત્ર DEMAND ? Web Stories View more શું મગફળી ખાવાથી વજન […]

‘મોદીજી, કુંભ દરમિયાન દાનનું બહુ મહત્વ હોય છે, આ કિલ્લો દાનમાં આપી દો, બહુ પુણ્ય મળશે’, કોણે અને કેમ કરી આવી અરજ ?

Follow us on

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને એસપી પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પાસે 436 વર્ષ જૂનો કિલ્લો દાનમાં માંગ્યું છે.

આ પણ વાંચો : ભગવાન રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનને પેંશન આપો અને બચે તો રાવણને પણ મળવું જોઇએ પેંશન : જાણો કોણે અને કેમ કરી આવી વિચિત્ર DEMAND ?

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અખિલેશ યાદવે લખનઉમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન મોદી સરકારને આ વિનમ્ર અરજ કરી. હાલમાં પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. તેનો હવાલો આપતાં અખિલેશે કહ્યું કે કુંભ દરમિયાન દાન કરવાથી મોદી સરકારને બહુ પુણ્ય મળશે.

આ પણ વાંચો : પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે પોતે કર્યો ખુલાસો કે પત્રકારોને તેમણે આપી છે લાંચ, ઍવૉર્ડ્સની આડમાં આપવામાં આવી લાંચ અને સત્તા મળશે તો ફરી આપશે લાંચ : આપ પણ સાંભળો, જુઓ VIDEO

તમે પણ સાંભળો કે અખિલેશ યાદવે શું કહ્યું ? નીચે આપેલા વીડિયોમાં 08.10 – 08.57 મિનિટ દરમિયાન અખિલેશ યાદવ દાનમાં કિલ્લો માંગી રહ્યા છે.

અખિલેશ યાદવ જે કિલ્લાની વાત કરી રહ્યા છે, તે છે અલ્હાબાદ કિલ્લો. ભલે અલ્હાબાદનું નામ હવે પ્રયાગરાજ થઈ ગયું છે, પરંતુ ત્યાં આજે પણ અલ્હાબાદ કિલ્લો છે.

અલ્હાબાદ કિલ્લો 436 વર્ષ જૂનો છે. અખિલેશ યાદવે કેમ આ કિલ્લાની માંગણી કરવી પડી, કારણ કે આ કિલ્લાનો કેટલોક જ ભાગ ટૂરિસ્ટો જોઈ શકે છે. બાકીના ભાગનો ઉપયોગ ભારતીય સેના કરે છે. આ કિલ્લામાં ત્રણ મોટી ગૅલેરી છે કે જેના પર ઊંચી મીનારો છે. સહેલાણીઓને માત્ર અશોક સ્તંભ, સરસ્વતી કૂપ અને જોધાબાઈ મહેલ જોવાની જ મંજૂરી છે. આ કિલ્લો મોઘલ સમ્રાટ અકબરે 1853માં બંધાવ્યો હતો.

અખિલેશ યાદવ ઇચ્છે છે કે આ કિલ્લો યૂપી સરકારને મળી જાય, તો ટૂરિસ્ટ અલ્હાબાદના કિલ્લાને સંપૂર્ણપણે જોઈ શકે.

[yop_poll id=726]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:37 pm, Mon, 21 January 19

Next Article