અહેમદ પટેલના અવસાનથી દેશની રાજનીતિને મોટી ખોટઃ ભાજપ

|

Jan 18, 2021 | 9:13 AM

કોગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના નિધનથી દેશની રાજનિતીને જ નહી ગુજરાતને પણ મોટી ખોટ પડી હોવાનું ભાજપના પ્રદેશ પ્રમુખે જણાવ્યુ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યુ કે, બાબુભાઈના હુલામણા નામે ભરૂચ પંથકમાં જાણીતા અહેમદ પટેલની ભરૂચ જિલ્લામાં રાજકીય પકડ બહુ મજબૂત હતી. રાજીવ ગાંધીને પણ ભરૂચમાંથી ચૂંટણી લડાવીને જીતાડવાની તૈયારી […]

અહેમદ પટેલના અવસાનથી દેશની રાજનીતિને મોટી ખોટઃ ભાજપ

Follow us on

કોગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના નિધનથી દેશની રાજનિતીને જ નહી ગુજરાતને પણ મોટી ખોટ પડી હોવાનું ભાજપના પ્રદેશ પ્રમુખે જણાવ્યુ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યુ કે, બાબુભાઈના હુલામણા નામે ભરૂચ પંથકમાં જાણીતા અહેમદ પટેલની ભરૂચ જિલ્લામાં રાજકીય પકડ બહુ મજબૂત હતી. રાજીવ ગાંધીને પણ ભરૂચમાંથી ચૂંટણી લડાવીને જીતાડવાની તૈયારી બતાવી હતી. અહેમદ પટેલના નિધનથી દેશની રાજનિતીને બહુ મોટી ખોટ પડી હોવાનું જણીને સી આર પાટીલે દુખ વ્યક્ત કર્યુ હતુ.  શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ સહીત ગુજરાત ભાજપના અનેક નેતાઓ, અગ્રણીઓએ, અહેમદ પટેલના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:10 am, Wed, 25 November 20

Next Article