ઉતરાખંડમાં જોશીમઠ પાસે 250 મીટર ઊંડી ખીણમાં કાર ખાબકી, સુરેન્દ્રનગર ભાજપના એક કાર્યકરનું મોત, બે લાપત્તા

|

Nov 08, 2020 | 8:08 AM

સુરેન્દ્રનગર ભાજપના કાર્યકરોને ઉતરાખંડમાં નડેલા ગંભીર અકસ્માતમાં એકનુ મોત નિપજ્યુ છે. તો બે જણા લાપત્તા છે. સુરેન્દ્રનગર ભાજપના ચાર કાર્યકરો કારમાં ઋષિકેશથી બદ્રીનાથ જઈ રહ્યાં હતા તે સમયે, અલકનંદા નદીની 250 મીટર ઊંડી ખાઈમાં કાર પડી હતી. ઉતરાખંડના જોશીમઠ પાસે 250 મીટર ઊંડી ખાઈમાં ઈનોવા કાર ખાબકતા કારમાં સવાર 4 પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત […]

ઉતરાખંડમાં જોશીમઠ પાસે 250 મીટર ઊંડી ખીણમાં કાર ખાબકી, સુરેન્દ્રનગર ભાજપના એક કાર્યકરનું મોત, બે લાપત્તા

Follow us on

સુરેન્દ્રનગર ભાજપના કાર્યકરોને ઉતરાખંડમાં નડેલા ગંભીર અકસ્માતમાં એકનુ મોત નિપજ્યુ છે. તો બે જણા લાપત્તા છે. સુરેન્દ્રનગર ભાજપના ચાર કાર્યકરો કારમાં ઋષિકેશથી બદ્રીનાથ જઈ રહ્યાં હતા તે સમયે, અલકનંદા નદીની 250 મીટર ઊંડી ખાઈમાં કાર પડી હતી.

ઉતરાખંડના જોશીમઠ પાસે 250 મીટર ઊંડી ખાઈમાં ઈનોવા કાર ખાબકતા કારમાં સવાર 4 પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ છે. બે જણા અલકનંદા નદીના પાણીના પ્રવાહમાં તાણાઈ જતા લાપત્તા થયા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. અલકનંદા પાણીના પ્રવાહમાં તણાયેલા બે વ્યક્તિની શોધખોળ કરવા માટે એસડીઆરએફની ટીમ કામે લાગી છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article