AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તેલંગાણાના મુખ્યમંત્રીનો દાવો, મનમોહન સિંહની સરકારમાં થઈ હતી 11 સર્જીકલ સ્ટ્રાઈક

તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે દાવો કર્યો છે કે મનમોહન સિંહની સરકારમાં 11 સર્જીકલ સ્ટ્રાઈક થઈ હતી પણ સરકાર દ્વારા ચૂંટણીના ફાયદા માટે ક્યારે પણ તેનો પ્રચાર કરવામાં આવ્યો નથી. તેમને દાવો કર્યો છે કે જ્યારે તે કોંગ્રેસના નેતૃત્વમાં સંયૂક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકારમાં મંત્રી હતા. તે દરમિયાન ભારત તરફથી 11 સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. […]

તેલંગાણાના મુખ્યમંત્રીનો દાવો, મનમોહન સિંહની સરકારમાં થઈ હતી 11 સર્જીકલ સ્ટ્રાઈક
| Updated on: Mar 30, 2019 | 3:54 PM
Share

તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે દાવો કર્યો છે કે મનમોહન સિંહની સરકારમાં 11 સર્જીકલ સ્ટ્રાઈક થઈ હતી પણ સરકાર દ્વારા ચૂંટણીના ફાયદા માટે ક્યારે પણ તેનો પ્રચાર કરવામાં આવ્યો નથી.

તેમને દાવો કર્યો છે કે જ્યારે તે કોંગ્રેસના નેતૃત્વમાં સંયૂક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકારમાં મંત્રી હતા. તે દરમિયાન ભારત તરફથી 11 સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. તેમને વોટ માટે સર્જીકલ સ્ટ્રાઈકનો પ્રચાર કરવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આલોચના કરી હતી.

તેમને જણાવ્યું કે જ્યારે હું સરકારમાં કેબિનેટ મંત્રી હતો. તે સમયે 11 સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી પણ સેનાની બહાર ક્યારેય તેનો પ્રચાર કરવામાં આવ્યો નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">