તેલંગાણાના મુખ્યમંત્રીનો દાવો, મનમોહન સિંહની સરકારમાં થઈ હતી 11 સર્જીકલ સ્ટ્રાઈક
તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે દાવો કર્યો છે કે મનમોહન સિંહની સરકારમાં 11 સર્જીકલ સ્ટ્રાઈક થઈ હતી પણ સરકાર દ્વારા ચૂંટણીના ફાયદા માટે ક્યારે પણ તેનો પ્રચાર કરવામાં આવ્યો નથી. તેમને દાવો કર્યો છે કે જ્યારે તે કોંગ્રેસના નેતૃત્વમાં સંયૂક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકારમાં મંત્રી હતા. તે દરમિયાન ભારત તરફથી 11 સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. […]
તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે દાવો કર્યો છે કે મનમોહન સિંહની સરકારમાં 11 સર્જીકલ સ્ટ્રાઈક થઈ હતી પણ સરકાર દ્વારા ચૂંટણીના ફાયદા માટે ક્યારે પણ તેનો પ્રચાર કરવામાં આવ્યો નથી.
તેમને દાવો કર્યો છે કે જ્યારે તે કોંગ્રેસના નેતૃત્વમાં સંયૂક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકારમાં મંત્રી હતા. તે દરમિયાન ભારત તરફથી 11 સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. તેમને વોટ માટે સર્જીકલ સ્ટ્રાઈકનો પ્રચાર કરવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આલોચના કરી હતી.
આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે
તેમને જણાવ્યું કે જ્યારે હું સરકારમાં કેબિનેટ મંત્રી હતો. તે સમયે 11 સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી પણ સેનાની બહાર ક્યારેય તેનો પ્રચાર કરવામાં આવ્યો નથી.