
ફાયદા: બ્રહ્માંજલી મુદ્રા કરવાથી ઘણી ફાયદા થાય છે. આ મુદ્રા ધ્યાન અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે. આ આસન આત્મ-નિયંત્રણ સુધારવામાં મદદ કરે છે. યાદશક્તિ અને એકાગ્રતા શક્તિ વધે છે.

આ આસન તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે. આ આસન શરીર અને મનને શાંત કરવામાં મદદ કરે છે. નાના બાળકોને ચંચળ હોય તો તેને આ મુદ્રાનો અભ્યાસ કરવાથી ચંચળતામાં કંટ્રોલ કરી શકાય છે.
Published On - 8:04 am, Sun, 16 March 25