રામ મંદિર: કોંગ્રેસના ઈનકાર પર બીજેપી ધારાસભ્યએ કહ્યું- ભૂત-પિશાચ નિકટ નહી આવે, મહાવીર જબ નામ સુનાવે

|

Jan 11, 2024 | 3:12 PM

અયોધ્યામાં આ મહિનાની 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ મંદિરમાં અભિષેકનો કાર્યક્રમ યોજાનાર છે. રામ મંદિરના ઉદ્ઘાટન અને અભિષેકમાં હાજરી આપવા માટે આમંત્રણ પત્રો મોકલવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે અયોધ્યા રામ મંદિરના અભિષેક સમારોહમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે. ત્યારે કોંગ્રેસ પર ભાજપના નેતાનો આ ટોણો સામે આવ્યો છે અને કોંગ્રેસના નેતાઓની સરખામણી રાક્ષસ સાથે કરી છે.

1 / 5
રાજસ્થાનના સિવિલ લાઇન્સના ભાજપના ધારાસભ્ય ગોપાલ શર્માએ કોંગ્રેસના નેતાઓની સરખામણી રાક્ષસો સાથે કરી છે. બીજેપી ધારાસભ્યએ હનુમાન ચાલીસાનું એક ચૌપાઈ પણ વાચી છે. ત્યારે કોંગ્રેસ પર ભાજપના નેતાનો આ ટોણો સામે આવ્યો છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે.

રાજસ્થાનના સિવિલ લાઇન્સના ભાજપના ધારાસભ્ય ગોપાલ શર્માએ કોંગ્રેસના નેતાઓની સરખામણી રાક્ષસો સાથે કરી છે. બીજેપી ધારાસભ્યએ હનુમાન ચાલીસાનું એક ચૌપાઈ પણ વાચી છે. ત્યારે કોંગ્રેસ પર ભાજપના નેતાનો આ ટોણો સામે આવ્યો છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે.

2 / 5
હોસ્પિટાલિટી સેક્ટરના કેટલાક અધિકારીઓના જણાવ્યા અનુસાર, હોસ્પિટાલિટી મેનેજર, રેસ્ટોરન્ટ અને હોટલ સ્ટાફ, લોજિસ્ટિક્સ મેનેજર, ડ્રાઈવર વગેરે જેવા સેક્ટરમાં હજારો નોકરીઓ આ વર્ષના અંત સુધીમાં અથવા 2025ના પહેલા ભાગમાં ખુલે તેવી શક્યતા છે - માત્ર અયોધ્યામાં જ નહીં પરંતુ પડોશી શહેરોમાં લખનૌ, કાનપુર, ગોરખપુર વગેરેમાં હોટેલ કંપનીઓ અને રેસ્ટોરન્ટ માલિકો માંગ પુરવઠાની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

હોસ્પિટાલિટી સેક્ટરના કેટલાક અધિકારીઓના જણાવ્યા અનુસાર, હોસ્પિટાલિટી મેનેજર, રેસ્ટોરન્ટ અને હોટલ સ્ટાફ, લોજિસ્ટિક્સ મેનેજર, ડ્રાઈવર વગેરે જેવા સેક્ટરમાં હજારો નોકરીઓ આ વર્ષના અંત સુધીમાં અથવા 2025ના પહેલા ભાગમાં ખુલે તેવી શક્યતા છે - માત્ર અયોધ્યામાં જ નહીં પરંતુ પડોશી શહેરોમાં લખનૌ, કાનપુર, ગોરખપુર વગેરેમાં હોટેલ કંપનીઓ અને રેસ્ટોરન્ટ માલિકો માંગ પુરવઠાની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

3 / 5
તે દરમિયાન કોંગ્રેસે અયોધ્યા રામ મંદિરના અભિષેક સમારોહમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે. રામ મંદિર ટ્રસ્ટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીને આમંત્રણ પત્રો આપ્યા હતા.

તે દરમિયાન કોંગ્રેસે અયોધ્યા રામ મંદિરના અભિષેક સમારોહમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે. રામ મંદિર ટ્રસ્ટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીને આમંત્રણ પત્રો આપ્યા હતા.

4 / 5
કોંગ્રેસના નેતાઓ રામલલ્લાના અભિષેકમાં હાજર ન રહેવાને કારણે ભાજપ કોંગ્રેસ પર હુમલો કરી રહ્યું છે. ભાજપના મોટા નેતાઓની સાથે હવે રાજસ્થાનના એક ધારાસભ્યએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. સિવિલ લાઇન્સના બીજેપી ધારાસભ્ય ડૉ. ગોપાલ શર્માએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે હનુમાન ચાલીસામાં લખ્યું છે કે ભૂત પિશાચ નિકટ ન આવે, મહાવીર જબ નામ સુનાવે. આ સાથે તેમણે કોંગ્રેસના નેતાઓની સરખામણી રાક્ષસ સાથે કરી છે.

કોંગ્રેસના નેતાઓ રામલલ્લાના અભિષેકમાં હાજર ન રહેવાને કારણે ભાજપ કોંગ્રેસ પર હુમલો કરી રહ્યું છે. ભાજપના મોટા નેતાઓની સાથે હવે રાજસ્થાનના એક ધારાસભ્યએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. સિવિલ લાઇન્સના બીજેપી ધારાસભ્ય ડૉ. ગોપાલ શર્માએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે હનુમાન ચાલીસામાં લખ્યું છે કે ભૂત પિશાચ નિકટ ન આવે, મહાવીર જબ નામ સુનાવે. આ સાથે તેમણે કોંગ્રેસના નેતાઓની સરખામણી રાક્ષસ સાથે કરી છે.

5 / 5
ભાજપના ધારાસભ્ય ગોપાલ શર્માએ કહ્યું કે સ્વાભાવિક છે કે કોંગ્રેસ હંમેશા રામના અસ્તિત્વને નકારતી રહી છે. ધારાસભ્યએ ઉલ્લેખ કર્યો કે પશ્ચિમ બંગાળના પૂર્વ કોંગ્રેસી મુખ્યમંત્રી સિદ્ધાર્થ રાયે પણ બાબરી મસ્જિદ સમિતિ વતી કેસ લડ્યો હતો. તેથી તેમની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવો તેના માટે નૈતિકતા નથી. અમથા પણ ભગવાન રામના નામ પર રાક્ષસો ભાગી જાય છે.

ભાજપના ધારાસભ્ય ગોપાલ શર્માએ કહ્યું કે સ્વાભાવિક છે કે કોંગ્રેસ હંમેશા રામના અસ્તિત્વને નકારતી રહી છે. ધારાસભ્યએ ઉલ્લેખ કર્યો કે પશ્ચિમ બંગાળના પૂર્વ કોંગ્રેસી મુખ્યમંત્રી સિદ્ધાર્થ રાયે પણ બાબરી મસ્જિદ સમિતિ વતી કેસ લડ્યો હતો. તેથી તેમની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવો તેના માટે નૈતિકતા નથી. અમથા પણ ભગવાન રામના નામ પર રાક્ષસો ભાગી જાય છે.

Next Photo Gallery