
અમદાવાદમાં સ્થિત બાબા કેદારેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને એક મહત્વપૂર્ણ પૂજા સ્થળ છે. તે સાબરમતી નદીની નજીક આવેલું છે. જે શાંત વાતાવરણથી ઘેરાયેલું છે.

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં કૈલાશનાથ મંદિર મુલાકાત લેવા માટેનું એક શાંતિપૂર્ણ સ્થળ છે. તે કોઈ જ્યોતિર્લિંગ મંદિર નથી. પરંતુ તે આ પ્રદેશમાં નોંધપાત્ર ધાર્મિક મહત્વ ધરાવે છે.
Published On - 10:07 am, Sun, 16 February 25