Travel With TV9 : મહાશિવરાત્રી પર આ શિવમંદિરમાં દર્શન કરવાનું ભૂલતા નહીં

શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દર્શન કરવા જવા ઈચ્છાતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતમાં આવેલા મહાદેવના ક્યાં મંદિરે તમે શિવરાત્રીના દિવસે દર્શન કરવા જઈ શકો છો.

| Updated on: Feb 16, 2025 | 2:35 PM
4 / 5
અમદાવાદમાં સ્થિત બાબા કેદારેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને એક મહત્વપૂર્ણ પૂજા સ્થળ છે. તે સાબરમતી નદીની નજીક આવેલું છે. જે શાંત વાતાવરણથી ઘેરાયેલું છે.

અમદાવાદમાં સ્થિત બાબા કેદારેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને એક મહત્વપૂર્ણ પૂજા સ્થળ છે. તે સાબરમતી નદીની નજીક આવેલું છે. જે શાંત વાતાવરણથી ઘેરાયેલું છે.

5 / 5
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં કૈલાશનાથ મંદિર મુલાકાત લેવા માટેનું  એક શાંતિપૂર્ણ સ્થળ છે. તે કોઈ જ્યોતિર્લિંગ મંદિર નથી. પરંતુ તે આ પ્રદેશમાં નોંધપાત્ર ધાર્મિક મહત્વ ધરાવે છે.

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં કૈલાશનાથ મંદિર મુલાકાત લેવા માટેનું એક શાંતિપૂર્ણ સ્થળ છે. તે કોઈ જ્યોતિર્લિંગ મંદિર નથી. પરંતુ તે આ પ્રદેશમાં નોંધપાત્ર ધાર્મિક મહત્વ ધરાવે છે.

Published On - 10:07 am, Sun, 16 February 25