Travel With Tv9 : અમદાવાદથી 90 કિમી દૂર આવેલા આ મંદિરમાં 24 કલાક સાબરમતી નદીના જળથી થાય છે અભિષેક

શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દર્શન કરવા જવા ઈચ્છાતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતમાં આવેલા મહાદેવના ક્યાં મંદિરે તમે શિવરાત્રીના દિવસે સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા જવાનો ટ્રાવેલ પ્લાન જોઈશું.

| Updated on: Feb 25, 2025 | 1:55 PM
4 / 5
અમદાવાદથી સપ્તેશ્વર મંદિરે એસટી બસ અથવા ખાનગી કાર દ્વારા પણ જઈ શકો છો તમે હિંમતનગરથી અથવા ઈડર સુધી બસ દ્વારા પહોંચી તમે સ્થાનિક વાહન દ્વારા પણ તમે મંદિરમાં પહોંચી શકો છો.

અમદાવાદથી સપ્તેશ્વર મંદિરે એસટી બસ અથવા ખાનગી કાર દ્વારા પણ જઈ શકો છો તમે હિંમતનગરથી અથવા ઈડર સુધી બસ દ્વારા પહોંચી તમે સ્થાનિક વાહન દ્વારા પણ તમે મંદિરમાં પહોંચી શકો છો.

5 / 5
સપ્તેશ્વર મંદિરમાં દર્શન કર્યા બાદ તમે હિંમતનગર નજીક આવેલા કંટાળેશ્વર હનુમાન ધામ ખાતે શિવરાત્રીની ઉજવણી નિમીત્તે સવા મણ રુના દિવાની જ્યોત પ્રગટાવવામાં આવે છે. વિશ્વ કલ્યાણ માટે થઈને શિવરાત્રીએ અહીં વર્ષોથી પરંપરા રહી છે.

સપ્તેશ્વર મંદિરમાં દર્શન કર્યા બાદ તમે હિંમતનગર નજીક આવેલા કંટાળેશ્વર હનુમાન ધામ ખાતે શિવરાત્રીની ઉજવણી નિમીત્તે સવા મણ રુના દિવાની જ્યોત પ્રગટાવવામાં આવે છે. વિશ્વ કલ્યાણ માટે થઈને શિવરાત્રીએ અહીં વર્ષોથી પરંપરા રહી છે.