
અમદાવાદથી સપ્તેશ્વર મંદિરે એસટી બસ અથવા ખાનગી કાર દ્વારા પણ જઈ શકો છો તમે હિંમતનગરથી અથવા ઈડર સુધી બસ દ્વારા પહોંચી તમે સ્થાનિક વાહન દ્વારા પણ તમે મંદિરમાં પહોંચી શકો છો.

સપ્તેશ્વર મંદિરમાં દર્શન કર્યા બાદ તમે હિંમતનગર નજીક આવેલા કંટાળેશ્વર હનુમાન ધામ ખાતે શિવરાત્રીની ઉજવણી નિમીત્તે સવા મણ રુના દિવાની જ્યોત પ્રગટાવવામાં આવે છે. વિશ્વ કલ્યાણ માટે થઈને શિવરાત્રીએ અહીં વર્ષોથી પરંપરા રહી છે.