Travel With Tv9 : અમદાવાદથી 90 કિમી દૂર આવેલા આ મંદિરમાં શિવરાત્રીના દિવસે 25 કિલો રુનો કરવામાં આવે છે એક દીવો

શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દર્શન કરવા જવા ઈચ્છાતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતમાં આવેલા આ મંદિરમાં સવા મણ રુનો એક દીવો પ્રગટાવવામાં આવે છે.

| Updated on: Feb 18, 2025 | 9:39 AM
4 / 5
મંદિરમાં 51 ફુટ ઉંચી શિવજીની પ્રતિમા આવેલી છે. આ પ્રતિમા સમક્ષ વર્ષોથી પરંપરા મુજબ સવા મણ રુનો દિવો એટલે કે 25 કિલો ગ્રામ રુનો દિવો પ્રગટાવવામાં આવે છે.

મંદિરમાં 51 ફુટ ઉંચી શિવજીની પ્રતિમા આવેલી છે. આ પ્રતિમા સમક્ષ વર્ષોથી પરંપરા મુજબ સવા મણ રુનો દિવો એટલે કે 25 કિલો ગ્રામ રુનો દિવો પ્રગટાવવામાં આવે છે.

5 / 5
વિશ્વ શાંતિ માટે મંત્રોચ્ચાર સાથે દિવો પ્રગટાવ્યા બાદ દિવસભર દિવાની જ્યોત રહે છે. આ દિવામાં 20 કિલોગ્રામ શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ 51 ફુટ ઉંચી પ્રતિમા પર 1008 નાના શિવલિંગ આવેલા છે. અહીં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી દર્શન માટે આવે છે.

વિશ્વ શાંતિ માટે મંત્રોચ્ચાર સાથે દિવો પ્રગટાવ્યા બાદ દિવસભર દિવાની જ્યોત રહે છે. આ દિવામાં 20 કિલોગ્રામ શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ 51 ફુટ ઉંચી પ્રતિમા પર 1008 નાના શિવલિંગ આવેલા છે. અહીં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી દર્શન માટે આવે છે.