
જો તમે આ વર્ષે નવરાત્રી દરમિયાન ગુજરાતની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છો, તો અમદાવાદ ઉપરાંત, અમે તમને કેટલાક અન્ય શહેરો વિશે પણ જણાવી રહ્યા છીએ જ્યાં તમે ગરબાનો આનંદ માણી શકો છો. અમદાવાદ, વડોદરા, સુરત,રાજકોટ,જામનગર અને ગાંધીનગરમાં તમે ગરબાની રમઝટ બોલાવી શકો છો.

આ શહેરની સૌથી મોટી વિશેષતા તેનો ઇતિહાસ અને સમૃદ્ધ સંસ્કૃતિ છે. વડોદરામાં નવરાત્રિ દરમિયાન ગરબા રાત્રિઓનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.વડોદરા ગરબાનું કેપિટલ છે

તમે આધ્યાત્મિક દર્શન માટે પાવાગઢ (કાલિકા માતા મંદિર) અને અંબાજી (અંબાજી મંદિર) જેવા શક્તિપીઠોની મુલાકાત લઈ શકો છે,

કચ્છ અને મઢમાં આશાપુરા માતા મંદિર અને ખોડિયાર મંદિર પણ નવરાત્રી દરમિયાન ખાસ ભીડ હોય છે, જે ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓનો અનુભવ કરાવે છે (photo : gujarat tourisam)