
રોકાણકારો રોકાણ કરે છે ત્યારે કેન્ડલને જોઈને મોટાભાગનો ટ્રેડ નક્કી કરતાં હોય છે. શેરબજારમાં Nifty માં ક્યારે ક્યારે આવું બન્યું આ પ્રકારની સ્થિતિ સર્જાઇ તે તમામ વિગતવાર માહિતી અહીં ચાર્ટમાં તારીખો સહિત બતાવવામાં આવી છે.

રોકાણકરો હવે જો Niftyમાં રોકાણ કરશે તો આગામી 6 દિવસ સુધી માર્કેટમાં પ્રોફિટ બુકિંગ કરી શકશે તેવી સ્થિતિ હાલના ઇન્ડિકેટર દ્વારા જણાઈ આવે છે. શુક્રવારે 2:40 એ Nifty 1.22% ઘટાડા સાથે 24,838.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
Published On - 3:38 pm, Fri, 6 September 24