સેબીના ભૂતપૂર્વ વડા માધબી પુરી બુચનો વિવાદાસ્પદ રહ્યો કાર્યકાળ , આવો છે પરિવાર

લોકપાલે સેબીના ભૂતપૂર્વ ચેરમેન માધવી પુરી બુચને ક્લીનચીટ આપી છે. એક વિદેશી કંપનીએ તેના રિપોર્ટમાં માધવી પુરી બુચ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો, જેના પછી માધવી પુરી બુચની મુશ્કેલીઓ વધી ગઈ હતી. આવી સ્થિતિમાં, લોકપાલની ક્લીનચીટથી તેમને રાહત મળી છે. માધબી પુરી બુચની 18 વર્ષની ઉંમરમાં ધવલ બુચ સાથે સગાઈ કરી હતી. 21 વર્ષની ઉંમરમાં માધબી અને ધવલ લગ્નના બંધનમાં બંઘાયા હતા. તો આજે આપણે માધબી પુરીના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: May 29, 2025 | 10:01 AM
4 / 8
માધબી પુરી બુચ સેબીના પ્રથમ મહિલા ચેરપર્સન છે. તેમનો કાર્યકાળ માર્ચ 2022થી શરૂ થયો હતો. તેમજ વર્ષ 1989માં આઈસીઆઈસીઆઈ બેંક સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. અહીં તે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જેવા મહત્વના હોદ્દા પર રહી હતી.

માધબી પુરી બુચ સેબીના પ્રથમ મહિલા ચેરપર્સન છે. તેમનો કાર્યકાળ માર્ચ 2022થી શરૂ થયો હતો. તેમજ વર્ષ 1989માં આઈસીઆઈસીઆઈ બેંક સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. અહીં તે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જેવા મહત્વના હોદ્દા પર રહી હતી.

5 / 8
વર્ષ 1993 થી વર્ષ 1995 વચ્ચે માધબી પુરી બુચે ઈંગ્લેન્ડમાં લેક્ચરર તરીકે કામ કર્યું હતુ. 12 વર્ષ સુધી અનેક કંપનીઓમાં સેલ્સ, માર્કેટિંગ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું હતુ.

વર્ષ 1993 થી વર્ષ 1995 વચ્ચે માધબી પુરી બુચે ઈંગ્લેન્ડમાં લેક્ચરર તરીકે કામ કર્યું હતુ. 12 વર્ષ સુધી અનેક કંપનીઓમાં સેલ્સ, માર્કેટિંગ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું હતુ.

6 / 8
 વર્ષ 2006 થી 2011 સુધી તેમણે  આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ તરીકે મેનેજર ડાયરેક્ટર અને સીઈઓની જવાબદારી નિભાવી હતી.

વર્ષ 2006 થી 2011 સુધી તેમણે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ તરીકે મેનેજર ડાયરેક્ટર અને સીઈઓની જવાબદારી નિભાવી હતી.

7 / 8
ત્યારબાદ વર્ષ 2011માં સિંગાપુર ગઈ હતી. અહિ તેમણે ગ્રેટર પેસિફિક કેપિટલ એલએલપીનું પદ સંભાળ્યું હતુ. 2013 થી 2017 સુધી ન્યુ ડેવલપમેન્ટ બેકમાં એડવાઈઝર તરીકે કામ કર્યું

ત્યારબાદ વર્ષ 2011માં સિંગાપુર ગઈ હતી. અહિ તેમણે ગ્રેટર પેસિફિક કેપિટલ એલએલપીનું પદ સંભાળ્યું હતુ. 2013 થી 2017 સુધી ન્યુ ડેવલપમેન્ટ બેકમાં એડવાઈઝર તરીકે કામ કર્યું

8 / 8
2017માં, તેમને સેબીના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. વર્ષ 2018માં, તેણે સહારા ગ્રૂપ સામે એક આદેશ પસાર કર્યો હતો, જેમાં સેબીના આદેશનું ઉલ્લંઘન કરીને સંપૂર્ણ કન્વર્ટિબલ ડિબેન્ચર દ્વારા રોકાણકારો પાસેથી એકત્ર કરાયેલા 14 હજાર કરોડ રૂપિયા પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

2017માં, તેમને સેબીના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. વર્ષ 2018માં, તેણે સહારા ગ્રૂપ સામે એક આદેશ પસાર કર્યો હતો, જેમાં સેબીના આદેશનું ઉલ્લંઘન કરીને સંપૂર્ણ કન્વર્ટિબલ ડિબેન્ચર દ્વારા રોકાણકારો પાસેથી એકત્ર કરાયેલા 14 હજાર કરોડ રૂપિયા પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

Published On - 9:42 am, Thu, 5 September 24