રામલલ્લાના કરવા છે દર્શન ? અમદાવાદથી અયોધ્યાનું ટ્રેનનું ભાડું જાણો, 60થી વધારે સ્ટેશનો પર થાય છે સ્ટોપ

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પછી તરત જ મંદિરને સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું છે. મંદિરમાં લોકોની ભીડ જામી છે. રામલલ્લાના દર્શન માટે લોકો દિવાના થયા છે. આવી સ્થિતિ તમારા મનમાં પણ ચાલી રહી છે કે તમારે પણ અયોધ્યા જવું છે, તો આજે અમે તમને અમદાવાદથી અયોધ્યા ટ્રેનની મુસાફરી ટિકિટ ભાડા વિશે જણાવશું.

| Updated on: Mar 08, 2025 | 1:00 PM
4 / 5
લખનઉ ત્રીજા દિવસે 01:10 AMએ પહોંચાડે છે. ત્યાંથી બારાબંકી 01:48 પહોંચે છે અને અયોધ્યા ધામ સ્ટેશન પર ત્રીજા દિવસે 04:24 AM એ પહોંચાડશે.

લખનઉ ત્રીજા દિવસે 01:10 AMએ પહોંચાડે છે. ત્યાંથી બારાબંકી 01:48 પહોંચે છે અને અયોધ્યા ધામ સ્ટેશન પર ત્રીજા દિવસે 04:24 AM એ પહોંચાડશે.

5 / 5
આટલા રૂટ દરમિયાન આ ટ્રેન અમદાવાદથી અયોધ્યા સુધીમાં કુલ અંદાજિત 1397 જેટલું કિલોમીટર કાપે છે. આ ટ્રેનની ટિકિટ અમદાવાદથી અયોધ્યા સુધીમાં 2Aની રુપિયા 2255, 3A રુપિયા 1540, SLના રુપિયા 570 છે.

આટલા રૂટ દરમિયાન આ ટ્રેન અમદાવાદથી અયોધ્યા સુધીમાં કુલ અંદાજિત 1397 જેટલું કિલોમીટર કાપે છે. આ ટ્રેનની ટિકિટ અમદાવાદથી અયોધ્યા સુધીમાં 2Aની રુપિયા 2255, 3A રુપિયા 1540, SLના રુપિયા 570 છે.

Published On - 1:56 pm, Wed, 24 January 24