રામલલ્લાના કરવા છે દર્શન ? અમદાવાદથી અયોધ્યાનું ટ્રેનનું ભાડું જાણો, 60થી વધારે સ્ટેશનો પર થાય છે સ્ટોપ
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પછી તરત જ મંદિરને સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું છે. મંદિરમાં લોકોની ભીડ જામી છે. રામલલ્લાના દર્શન માટે લોકો દિવાના થયા છે. આવી સ્થિતિ તમારા મનમાં પણ ચાલી રહી છે કે તમારે પણ અયોધ્યા જવું છે, તો આજે અમે તમને અમદાવાદથી અયોધ્યા ટ્રેનની મુસાફરી ટિકિટ ભાડા વિશે જણાવશું.