દેશમાં હવે કોઈપણ કેસમાં ત્રણ વર્ષ સુધીમાં ન્યાય મળી જશે, ન્યાય માટે વર્ષો સુધી રાહ નહીં જોવી પડે : અમિત શાહ

ગાંધીનગરના દહેગામ તાલુકામાં લવાડ ખાતે આવેલ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ઓલ ઇન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસનો સ્વર્ણ જયંતી સમારોહનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, પરિવર્તન વગર સફળતા નથી, આવનારા સમયમાં ભારતની એન્ટી ક્રિમિનલ સિસ્ટમને સૌથી આધુનિક સૌથી ઝડપી બનાવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે.

| Edited By: | Updated on: Nov 19, 2024 | 7:02 PM
4 / 6
150 વર્ષ જૂના કાયદામાં નાગરિકો મધ્યમાં ન હતા. જ્યારે હવે બનેલા ત્રણ કાયદામાં નાગરિક અને નાગરિકના અધિકાર ધ્યાનમાં રાખીને આ કાયદો બનાવવામાં આવ્યો છે. આ ત્રણ કાનૂનમાં બધી જ વસ્તુઓ ટેકનોલોજી સાથે જોડવામાં આવી છે. આનાથી ખૂબ જ ઝડપી ન્યાય પ્રક્રિયા ખૂબજ ઝડપી બનશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું

150 વર્ષ જૂના કાયદામાં નાગરિકો મધ્યમાં ન હતા. જ્યારે હવે બનેલા ત્રણ કાયદામાં નાગરિક અને નાગરિકના અધિકાર ધ્યાનમાં રાખીને આ કાયદો બનાવવામાં આવ્યો છે. આ ત્રણ કાનૂનમાં બધી જ વસ્તુઓ ટેકનોલોજી સાથે જોડવામાં આવી છે. આનાથી ખૂબ જ ઝડપી ન્યાય પ્રક્રિયા ખૂબજ ઝડપી બનશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું

5 / 6
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગૃહવિભાગમાં અમિતભાઈ શાહના પ્રયાસોને કારણે  ICJS (ઇન્ટર ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ) સમગ્ર દેશમાં અસરકારક  રીતે લાગુ થઈ છે. આ વ્યવસ્થાને લીધે એક જ વાર પોલીસ કેસના ડેટાથી પોલીસ, ફોરેન્સિક, પ્રોસિક્યૂશન, કોર્ટ અને પ્રિઝન બધાં જ એક્સેસ કરી શકે છે અને તેથી તપાસ ઝડપી બની છે.

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગૃહવિભાગમાં અમિતભાઈ શાહના પ્રયાસોને કારણે ICJS (ઇન્ટર ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ) સમગ્ર દેશમાં અસરકારક રીતે લાગુ થઈ છે. આ વ્યવસ્થાને લીધે એક જ વાર પોલીસ કેસના ડેટાથી પોલીસ, ફોરેન્સિક, પ્રોસિક્યૂશન, કોર્ટ અને પ્રિઝન બધાં જ એક્સેસ કરી શકે છે અને તેથી તપાસ ઝડપી બની છે.

6 / 6
દેશમાં હવે કોઈપણ કેસમાં ત્રણ વર્ષ સુધીમાં ન્યાય મળી જશે, ન્યાય માટે વર્ષો સુધી રાહ નહીં જોવી પડે : અમિત શાહ

Published On - 6:57 pm, Tue, 19 November 24