મુકેશ અંબાણીની ફાઇનાન્સ કંપની માટે આવ્યા સારા સમાચાર, આટલા ટકા વધ્યો ચોખ્ખો નફો, જાણો કંપની વિશે

Jio Financial Services Limited એ ઓક્ટોબર 18 ના રોજ 30 સપ્ટેમ્બર, 2024 ના રોજ પૂરા થતા ક્વાર્ટર માટે તેના ચોખ્ખા નફાના પરિણામો રજૂ કર્યા. કંપનીના ચોખ્ખા નફામાં 3%નો વધારો થયો છે. જેની સાથે તેની કમાણી વધીને 689 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

| Updated on: Oct 18, 2024 | 8:53 PM
4 / 5
તમને જણાવી દઈએ કે રિટેલ સેગમેન્ટ અંગે નુવામા અને મોતીલાલ ઓસ્વાલે કહ્યું કે નફો મજબૂત રહેશે અને EBITDA 7-10%ના દરે વધશે. Jio પણ સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે. Jioનો EBITDA 12% અને ARPU 5% વધવાની ધારણા છે. આનાથી Jioના સબ્સ્ક્રાઇબરની ખોટને કારણે થયેલા નુકસાનને દૂર કરવામાં મદદ મળશે.

તમને જણાવી દઈએ કે રિટેલ સેગમેન્ટ અંગે નુવામા અને મોતીલાલ ઓસ્વાલે કહ્યું કે નફો મજબૂત રહેશે અને EBITDA 7-10%ના દરે વધશે. Jio પણ સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે. Jioનો EBITDA 12% અને ARPU 5% વધવાની ધારણા છે. આનાથી Jioના સબ્સ્ક્રાઇબરની ખોટને કારણે થયેલા નુકસાનને દૂર કરવામાં મદદ મળશે.

5 / 5
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ સપ્ટેમ્બર મહિનામાં જાહેરાત કરી હતી કે રોકાણકારોને 1:1 બોનસ શેર આપવામાં આવશે. ઓક્ટોબર મહિનાની 28, 2024ને રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી છે. શેરની વાત કરીએ તો શુક્રવારે શેર રૂપિયા 2,717.00 પર બંધ થયો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ સપ્ટેમ્બર મહિનામાં જાહેરાત કરી હતી કે રોકાણકારોને 1:1 બોનસ શેર આપવામાં આવશે. ઓક્ટોબર મહિનાની 28, 2024ને રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી છે. શેરની વાત કરીએ તો શુક્રવારે શેર રૂપિયા 2,717.00 પર બંધ થયો હતો.

Published On - 8:53 pm, Fri, 18 October 24