Mahashivratri 2025: કોઈને ભાંગ ચડી ગઈ છે? તો આ ટિપ્સ તમને તેનાથી છુટકારો મેળવવામાં મદદ કરશે

Bhang Hangover : જો તમને મહાશિવરાત્રી પર ભાંગ પીવાનો શોખ છે, પરંતુ નશાને કારણે તમારી સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે તો જાણો ભાંગના નશાથી છુટકારો મેળવવા માટે કયા ઘરેલું ઉપાયો તમારા માટે ઉપયોગી થઈ શકે છે. દેશી ઘીથી લઈને આદુ સુધી બધું જ મદદ કરશે.

| Updated on: Feb 26, 2025 | 11:49 AM
4 / 5
ખાટી ચીજ મદદ કરશે: દારૂનો તો નશો જ નહી ખાટી વસ્તુથી ભાંગનો નશો પણ ઉતરી જાય છે. લીંબુ ચાટવાથી કે લીંબુ પાણી પીવાથી નશો ઝડપથી ઓછો થાય છે. અથવા જે વ્યક્તિએ ભાંગ પીધી હોય તેને મોસંબીનો રસ અથવા નારંગીનો રસ આપી શકાય છે.

ખાટી ચીજ મદદ કરશે: દારૂનો તો નશો જ નહી ખાટી વસ્તુથી ભાંગનો નશો પણ ઉતરી જાય છે. લીંબુ ચાટવાથી કે લીંબુ પાણી પીવાથી નશો ઝડપથી ઓછો થાય છે. અથવા જે વ્યક્તિએ ભાંગ પીધી હોય તેને મોસંબીનો રસ અથવા નારંગીનો રસ આપી શકાય છે.

5 / 5
આદુ ખવડાવો: જો કોઈ ભાંગના નશામાં હોય તો તમારા મોંમાં આદુનો ટુકડો નાખો. જેના રસથી નશો ધીમે-ધીમે દૂર થશે. જો તમે ઈચ્છો તો નશામાં હોય તે વ્યક્તિને આદુનો રસ કાઢીને સીધું પીવડાવી શકો છો. આનાથી વ્યસનને નિયંત્રિત કરવામાં મદદ મળશે.

આદુ ખવડાવો: જો કોઈ ભાંગના નશામાં હોય તો તમારા મોંમાં આદુનો ટુકડો નાખો. જેના રસથી નશો ધીમે-ધીમે દૂર થશે. જો તમે ઈચ્છો તો નશામાં હોય તે વ્યક્તિને આદુનો રસ કાઢીને સીધું પીવડાવી શકો છો. આનાથી વ્યસનને નિયંત્રિત કરવામાં મદદ મળશે.

Published On - 11:49 am, Wed, 26 February 25