કાનુની સવાલ: બે મહિના સુધી લગ્નના કેસમાં ધરપકડ નહીં થાય, સુપ્રીમ કોર્ટે કહ્યું- અલ્હાબાદ હાઇકોર્ટની ગાઈડલાઈન રહેશે ચાલુ

કાનુની સવાલ: એક લગ્ન સંબંધી કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો. કોર્ટે કહ્યું છે કે લગ્ન સંબંધી વિવાદોમાં ફરિયાદ કે FIR દાખલ થયા પછી બે મહિના સુધી ધરપકડ કે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં.

| Updated on: Jul 28, 2025 | 2:09 PM
4 / 7
કોર્ટનો આદેશ: એક અખબારના અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વૈવાહિક વિવાદોમાં ભારતીય દંડ સંહિતાની કલમ 498A (હવે BNS ની કલમ 85) ના સંભવિત દુરુપયોગને રોકવા માટે અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા જાહેર કરાયેલા રક્ષણાત્મક પગલાં અસરકારક છે. સુપ્રીમ કોર્ટે દેશના તમામ જિલ્લાઓમાં સંબંધિત અને સક્ષમ અધિકારીઓને આ માર્ગદર્શિકાનો અમલ અને અસરકારક રીતે અમલ કરવાનો આદેશ આપ્યો છે.

કોર્ટનો આદેશ: એક અખબારના અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વૈવાહિક વિવાદોમાં ભારતીય દંડ સંહિતાની કલમ 498A (હવે BNS ની કલમ 85) ના સંભવિત દુરુપયોગને રોકવા માટે અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા જાહેર કરાયેલા રક્ષણાત્મક પગલાં અસરકારક છે. સુપ્રીમ કોર્ટે દેશના તમામ જિલ્લાઓમાં સંબંધિત અને સક્ષમ અધિકારીઓને આ માર્ગદર્શિકાનો અમલ અને અસરકારક રીતે અમલ કરવાનો આદેશ આપ્યો છે.

5 / 7
કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટ દ્વારા સૂચવવામાં આવેલા પરિવાર કલ્યાણ સમિતિનું માળખું (Family Welfare Committee) એક વ્યવહારુ ઉકેલ છે. જે દહેજ ઉત્પીડન સંબંધિત ખોટા કેસોમાં બિનજરૂરી ધરપકડ અને કાનૂની દુરુપયોગને રોકવામાં મદદ કરશે.

કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટ દ્વારા સૂચવવામાં આવેલા પરિવાર કલ્યાણ સમિતિનું માળખું (Family Welfare Committee) એક વ્યવહારુ ઉકેલ છે. જે દહેજ ઉત્પીડન સંબંધિત ખોટા કેસોમાં બિનજરૂરી ધરપકડ અને કાનૂની દુરુપયોગને રોકવામાં મદદ કરશે.

6 / 7
ધરપકડ કરી શકાતી નથી: અલ્હાબાદ હાઈકોર્ટની માર્ગદર્શિકા અનુસાર FIR નોંધાયા પછી કૂલિંગ ઓફ પીરિયડ વિના આરોપી સામે કોઈ ધરપકડ કે પોલીસ કાર્યવાહી કરી શકાતી નથી.

ધરપકડ કરી શકાતી નથી: અલ્હાબાદ હાઈકોર્ટની માર્ગદર્શિકા અનુસાર FIR નોંધાયા પછી કૂલિંગ ઓફ પીરિયડ વિના આરોપી સામે કોઈ ધરપકડ કે પોલીસ કાર્યવાહી કરી શકાતી નથી.

7 / 7
આ માર્ગદર્શિકાનો હેતુ એવા કેસોને રોકવાનો છે, જેમાં પત્ની તેના પતિ અને સમગ્ર પરિવારને ખોટા આરોપોમાં ફસાવે છે. સુપ્રીમ કોર્ટે આ માર્ગદર્શિકાનું પાલન સુનિશ્ચિત કરવા કડક સૂચનાઓ આપી હતી. જેથી કાયદાનો દુરુપયોગ અટકાવી શકાય અને વાસ્તવિક પીડિતાને પણ ન્યાય મળી શકે. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

આ માર્ગદર્શિકાનો હેતુ એવા કેસોને રોકવાનો છે, જેમાં પત્ની તેના પતિ અને સમગ્ર પરિવારને ખોટા આરોપોમાં ફસાવે છે. સુપ્રીમ કોર્ટે આ માર્ગદર્શિકાનું પાલન સુનિશ્ચિત કરવા કડક સૂચનાઓ આપી હતી. જેથી કાયદાનો દુરુપયોગ અટકાવી શકાય અને વાસ્તવિક પીડિતાને પણ ન્યાય મળી શકે. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)