Kumbh Mela 2025 : શું તમારે પણ મહાકુંભ મેળામાં જવું છે? આ રહ્યું સુરત, ભાવનગર, ભુજ, અમદાવાદથી પ્રયાગરાજ સુધીનું ટ્રેન લિસ્ટ

Kumbh mela Train booking : મહા કુંભ મેળા દરમિયાન સંગમમાં સ્નાન કરવા પ્રયાગરાજ આવતા પ્રવાસીઓને મહત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવે. તેમની યાત્રા સરળ અને સુખદ રહે આને ધ્યાનમાં રાખીને રેલવે લગભગ 3,000 વિશેષ ટ્રેનો સહિત 13,000 થી વધુ ટ્રેનો દોડાવશે. આ કેટેગરીમાં દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે તરફથી ત્રણ કુંભમેળા વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.

| Updated on: Dec 12, 2024 | 1:53 PM
4 / 6
ટ્રેન નંબર : 22967 પ્રયાગરાજ એક્સપ્રેસ અમદાવાદથી પ્રયાગરાજ જાય છે. અમદાવાદથી 16.35એ ઉપડે છે અને પ્રયાગરાજ બીજે દિવસે 16.50 કલાકે પહોંચાડે છે. આ ટ્રેન ગુરુવારે ચાલે છે. આ ટ્રેન મધ્યપ્રદેશમાંથી પસાર થાય છે. અમદાવાદથી સુરત અને નંદુરબાર, ભુસાવલ, જબલપુર, મહીયર થઈને પ્રયાગરાજ પહોંચાડે છે.

ટ્રેન નંબર : 22967 પ્રયાગરાજ એક્સપ્રેસ અમદાવાદથી પ્રયાગરાજ જાય છે. અમદાવાદથી 16.35એ ઉપડે છે અને પ્રયાગરાજ બીજે દિવસે 16.50 કલાકે પહોંચાડે છે. આ ટ્રેન ગુરુવારે ચાલે છે. આ ટ્રેન મધ્યપ્રદેશમાંથી પસાર થાય છે. અમદાવાદથી સુરત અને નંદુરબાર, ભુસાવલ, જબલપુર, મહીયર થઈને પ્રયાગરાજ પહોંચાડે છે.

5 / 6
ટ્રેન નંબર : 19435 અમદાવાદથી પ્રયાગરાજ સુધીની ટ્રેન છે. જે અમદાવાદથી 00.35 કલાકે ઉપડે છે અને બીજે દિવસે 07.18 એ પ્રયાગરાજ પહોંચાડે છે. આખા રુટમાં તે અંદાજે 1645 જેટલું અંતર કાપે છે. આ ટ્રેન પણ MP થઈને જાય છે. સુરત, નંદુરબાર, ખરગપુર, બન્દા, ચિત્રકુટ થઈને પ્રયાગરાજ પહોંચાડે છે.

ટ્રેન નંબર : 19435 અમદાવાદથી પ્રયાગરાજ સુધીની ટ્રેન છે. જે અમદાવાદથી 00.35 કલાકે ઉપડે છે અને બીજે દિવસે 07.18 એ પ્રયાગરાજ પહોંચાડે છે. આખા રુટમાં તે અંદાજે 1645 જેટલું અંતર કાપે છે. આ ટ્રેન પણ MP થઈને જાય છે. સુરત, નંદુરબાર, ખરગપુર, બન્દા, ચિત્રકુટ થઈને પ્રયાગરાજ પહોંચાડે છે.

6 / 6
ટ્રેન નંબર : 22969 ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ. આ ટ્રેન ઓખાથી 14.05 એ ઉપડે છે. દ્વારતા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી(વડોદરા), રતલામ, કોટા, આગ્રા, કાનપુર, થઈને પ્રયાગરાજ પહોંચાડે છે. આ ટ્રેન બીજે દિવસે 22.50 કલાકે પહોંચાડે છે.

ટ્રેન નંબર : 22969 ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ. આ ટ્રેન ઓખાથી 14.05 એ ઉપડે છે. દ્વારતા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી(વડોદરા), રતલામ, કોટા, આગ્રા, કાનપુર, થઈને પ્રયાગરાજ પહોંચાડે છે. આ ટ્રેન બીજે દિવસે 22.50 કલાકે પહોંચાડે છે.

Published On - 2:53 pm, Wed, 11 December 24