Kumbh Mela 2025 : અમદાવાદથી જઈ રહ્યા છો કુંભ મેળામાં? તો જાણો પ્રયાગરાજ પહોંચવાનો સરળ રસ્તો

Kumbh Mela 2025 : ઉત્તર પ્રદેશનું પ્રયાગરાજ એક મહત્વપૂર્ણ યાત્રાધામ છે. આ સ્થળ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ માટે પ્રખ્યાત છે. વર્ષ 2025માં પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવશે. જેમાં વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા જશે. ચાલો જાણીએ કે અમદાવાદથી પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું.

| Updated on: Dec 22, 2024 | 10:27 AM
4 / 7
ટ્રેન દ્વારા કેવી રીતે પહોંચવું : અમદાવાદથી પ્રયાગરાજ સુધી મુસાફરી કરવા માટે ભારતીય રેલ્વે એ એક અનુકૂળ અને સસ્તો વિકલ્પ છે. અમદાવાદ જંક્શન (ADI) થી પ્રયાગરાજ જંક્શન (PRYJ) સુધી ઘણી ટ્રેનો દોડે છે. જો તમે ટ્રેનમાં જાઓ તો તમને 24 કલાક લાગી શકે છે. તમે ટ્રેન નંબર 12937, 12941, 19421 પર ટિકિટ બુક કરાવી શકો છો.

ટ્રેન દ્વારા કેવી રીતે પહોંચવું : અમદાવાદથી પ્રયાગરાજ સુધી મુસાફરી કરવા માટે ભારતીય રેલ્વે એ એક અનુકૂળ અને સસ્તો વિકલ્પ છે. અમદાવાદ જંક્શન (ADI) થી પ્રયાગરાજ જંક્શન (PRYJ) સુધી ઘણી ટ્રેનો દોડે છે. જો તમે ટ્રેનમાં જાઓ તો તમને 24 કલાક લાગી શકે છે. તમે ટ્રેન નંબર 12937, 12941, 19421 પર ટિકિટ બુક કરાવી શકો છો.

5 / 7
બસ દ્વારા મુસાફરી : તમે અમદાવાદથી પ્રયાગરાજ સુધી બસ દ્વારા પણ મુસાફરી કરી શકો છો. બસ દ્વારા તમને 30 કલાકનો સમય લાગશે. આવી સ્થિતિમાં કોઈપણ અસુવિધાથી બચવા માટે તમે ફ્લાઈટ અથવા ટ્રેન દ્વારા જઈ શકો છો.

બસ દ્વારા મુસાફરી : તમે અમદાવાદથી પ્રયાગરાજ સુધી બસ દ્વારા પણ મુસાફરી કરી શકો છો. બસ દ્વારા તમને 30 કલાકનો સમય લાગશે. આવી સ્થિતિમાં કોઈપણ અસુવિધાથી બચવા માટે તમે ફ્લાઈટ અથવા ટ્રેન દ્વારા જઈ શકો છો.

6 / 7
ખાનગી વાહન દ્વારા પ્રયાગરાજ : જો તમને લાંબા અંતરનું વાહન ચલાવવાનું પસંદ હોય તો અમદાવાદથી પ્રયાગરાજ સુધી ખાનગી વાહન દ્વારા જાવ. પ્રયાગરાજ પહોંચવામાં તમને 20 કલાક જેટલો સમય લાગી શકે છે. આ માટે તમે NH 48 નો ઉપયોગ કરો. અમદાવાદથી તમે ઉદયપુર, કોટા, ગ્વાલિયર અને ઝાંસી થઈને પ્રયાગરાજ પહોંચી શકો છો.

ખાનગી વાહન દ્વારા પ્રયાગરાજ : જો તમને લાંબા અંતરનું વાહન ચલાવવાનું પસંદ હોય તો અમદાવાદથી પ્રયાગરાજ સુધી ખાનગી વાહન દ્વારા જાવ. પ્રયાગરાજ પહોંચવામાં તમને 20 કલાક જેટલો સમય લાગી શકે છે. આ માટે તમે NH 48 નો ઉપયોગ કરો. અમદાવાદથી તમે ઉદયપુર, કોટા, ગ્વાલિયર અને ઝાંસી થઈને પ્રયાગરાજ પહોંચી શકો છો.

7 / 7
અમદાવાદથી પ્રયાગરાજ જવા માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. તમે તમારી જરૂરિયાત અને બજેટ અનુસાર વિકલ્પ પસંદ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે મુસાફરી કરતા પહેલા ટિકિટ બુક કરો અને મુસાફરી સંબંધિત તમામ માહિતી મેળવો.

અમદાવાદથી પ્રયાગરાજ જવા માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. તમે તમારી જરૂરિયાત અને બજેટ અનુસાર વિકલ્પ પસંદ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે મુસાફરી કરતા પહેલા ટિકિટ બુક કરો અને મુસાફરી સંબંધિત તમામ માહિતી મેળવો.

Published On - 10:26 am, Sun, 22 December 24