Somnath થી Dwarka, શિવજીની સાથે ઠાકોરજીના પણ કરો દર્શન, બેસ્ટ છે સાતમ-આઠમ ફરવા માટે આ ટ્રેન

Somnath to dwarka train : રક્ષાબંધનથી રજાઓના માહોલ જામ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્રની તો વાત જ નિરાલી છે. સૌરાષ્ટ્રમાં આવેલી સોમનાથ જ્યોતિર્લિંગ અને ઠાકોરજીના દર્શન કરવા માટે લોકો જતા હોય છે. જો તમે પણ દર્શન કરવા જવાની ઈચ્છા હોય તેમના માટે આ ટ્રેન બેસ્ટ છે.

| Updated on: Aug 24, 2024 | 12:27 PM
4 / 5
આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી 11:05 PM એ ઉપડવાનો સમય છે. તેમજ દ્વારકા 07:08 AM એ પહોંચાડે છે. અઠવાડિયાના દરેક વારે ચાલતી આ ટ્રેન રાજકોટ જંક્શન 20 મિનિટ સુધીનો સ્ટોપ લે છે.

આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી 11:05 PM એ ઉપડવાનો સમય છે. તેમજ દ્વારકા 07:08 AM એ પહોંચાડે છે. અઠવાડિયાના દરેક વારે ચાલતી આ ટ્રેન રાજકોટ જંક્શન 20 મિનિટ સુધીનો સ્ટોપ લે છે.

5 / 5
Janmashtami 2024 : આ ટ્રેનમાં સોમનાથથી દ્વારકા જવા માટેની સ્લિપર કોચની ટિકિટ રુપિયા અંદાજે 370 રુપિયા છે. (નોંધ-અહીં આપેલી માહિતી જે તે સમય એ લખાયેલા ન્યૂઝ સમયની છે. ટિકિટ બુક કરાવતા પહેલા એક વાર ઓફિશિયલ સાઈટની વિઝિટ લેવી જોઈએ.)

Janmashtami 2024 : આ ટ્રેનમાં સોમનાથથી દ્વારકા જવા માટેની સ્લિપર કોચની ટિકિટ રુપિયા અંદાજે 370 રુપિયા છે. (નોંધ-અહીં આપેલી માહિતી જે તે સમય એ લખાયેલા ન્યૂઝ સમયની છે. ટિકિટ બુક કરાવતા પહેલા એક વાર ઓફિશિયલ સાઈટની વિઝિટ લેવી જોઈએ.)

Published On - 1:11 pm, Wed, 21 August 24