મ્યુચ્યુઅલ ફંડ અને NPSમાં તે જ દિવસે નેટ એસેટ વેલ્યુ મેળવવા આટલા વાગ્યે કરો રોકાણ, જુઓ તસવીરો

|

Oct 03, 2024 | 4:21 PM

ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ અને નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કર્તાઓને તેજ દિવસે નેટ એસેટ વેલ્યુ મેળવવા માટે તમે નિશ્વિત કરેલા કટ -ઓફ સમયમાં રોકાણ કરશો તો તમને તે જ દિવસે NAV લાગુ પડે છે.

1 / 5
ભારતમાં મોટાભાગના લોકો મ્યુચ્યુઅલ ફંડ અને નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કરતા હોય છે. જ્યારે ટ્રેડિંગના દિવસે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 3:00 PM પહેલા રોકાણ કરશો તો તે જ દિવસે NAV લાગુ પડશે.

ભારતમાં મોટાભાગના લોકો મ્યુચ્યુઅલ ફંડ અને નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કરતા હોય છે. જ્યારે ટ્રેડિંગના દિવસે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 3:00 PM પહેલા રોકાણ કરશો તો તે જ દિવસે NAV લાગુ પડશે.

2 / 5
જો રોકાણ ટ્રેડિંગ દિવસે બપોરે 3:00 PM પહેલા કરવામાં આવ્યું હોય, તો તે દિવસની NAV લાગુ પડે છે. પરંતુ જો રોકાણ 3:00 PM પછી કરવામાં આવે છે, તો પછીના ટ્રેડિંગ દિવસની NAV લાગુ થશે.

જો રોકાણ ટ્રેડિંગ દિવસે બપોરે 3:00 PM પહેલા કરવામાં આવ્યું હોય, તો તે દિવસની NAV લાગુ પડે છે. પરંતુ જો રોકાણ 3:00 PM પછી કરવામાં આવે છે, તો પછીના ટ્રેડિંગ દિવસની NAV લાગુ થશે.

3 / 5
ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇક્વિટી ફંડ્સની જેમ જ તે જ દિવસની NAV માટે કટ-ઓફ સમય પણ બપોરે 3:00 PM છે.

ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇક્વિટી ફંડ્સની જેમ જ તે જ દિવસની NAV માટે કટ-ઓફ સમય પણ બપોરે 3:00 PM છે.

4 / 5
નેશનલ પેન્શન સિસ્ટમમાં પણ રોકાણ 3:00 PM પહેલા કરવામાં આવે ત્યારે તે જ દિવસે NAV લાગુ થાય છે. જ્યારે 3 પછી રોકાણ કરવામાં આવે તો બીજા ટ્રેડિંગ દિવસે NAV લાગુ થાય છે. ( All Pic - Freepik )

નેશનલ પેન્શન સિસ્ટમમાં પણ રોકાણ 3:00 PM પહેલા કરવામાં આવે ત્યારે તે જ દિવસે NAV લાગુ થાય છે. જ્યારે 3 પછી રોકાણ કરવામાં આવે તો બીજા ટ્રેડિંગ દિવસે NAV લાગુ થાય છે. ( All Pic - Freepik )

5 / 5
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Next Photo Gallery