
નાથદ્વારામાં કોઈ રેલવે સ્ટેશન નથી. નજીકના રેલવે સ્ટેશન માવલી જંકશન છે, જે 30 કિમી દૂર છે અને ઉદયપુર સિટી રેલવે સ્ટેશન છે. જે નાથદ્વારા શહેરથી 50 કિમી દૂર છે. માવલી જંકશન એ મુખ્ય રેલવે સ્ટેશન નથી. જો કે તમામ ટ્રેનો ઉદયપુર સિટી રેલવે સ્ટેશન પર ઉભી રહે છે.

નાથદ્વારામાં સવારે મંગળા આરતી-06:00 AM થી 6:40 AM સુધી, શૃગાંર દર્શન - 7:30 AM થી 08:00 AM સુધી, ગ્વાલ દર્શન- 08:55 AM થી 09:10 AM સુધી, રાજભોગ દર્શન- 11:15 AM થી 11:55 AM, ઉથાપન દર્શન- 03:45 PM થી 04:00 PM સુધી, આરતી દર્શન- 04:30 PM થી 05:55 PM સુધી ચાલુ રહેશે.