Statue of Unity : રાજકોટથી કેવડિયા કોલોની ફરવા જવા માટે આ ટ્રેનમાં કરો સફર, જાણી લો ભાડું

Rajkot to Statue of Unity : ગુજરાતમાં ફરવાના સ્થળોની કોઈ કમી નથી. આ વખતે અમે તમને વડોદરા- એકતા નગર એટલે કે કેવડિયા કોલોની માટેની માહિતી લઈને આવ્યા છીએ. ક્યાંથી ટ્રેન જશે અને તેનું ભાડું શું છે તેમજ તેનું શિડ્યુલ શું છે તેના વિશે જાણો.

| Updated on: May 15, 2024 | 1:36 PM
4 / 5
વડોદરા પહોંચીને એકતાનગર પહોંચવા માટે ઘણી ટ્રેનો ઉપલબ્ધ છે. જેમાંથી એક છે જન શતાબ્દી એક્સપ્રેસ. વડોદરાથી એકતાનગર જવા માટે અહીંયાથી ટ્રેન બદલવી પડે છે.

વડોદરા પહોંચીને એકતાનગર પહોંચવા માટે ઘણી ટ્રેનો ઉપલબ્ધ છે. જેમાંથી એક છે જન શતાબ્દી એક્સપ્રેસ. વડોદરાથી એકતાનગર જવા માટે અહીંયાથી ટ્રેન બદલવી પડે છે.

5 / 5
જન શતાબ્દી એક્સપ્રેસ 20947 નંબરની આ ટ્રેનમાં લગભગ 85 રુપિયા ટિકિટ છે.

જન શતાબ્દી એક્સપ્રેસ 20947 નંબરની આ ટ્રેનમાં લગભગ 85 રુપિયા ટિકિટ છે.