Western Special Trains : નંદુરબાર જવા માટે આ ટ્રેન વાયા નવસારી, વાપી-વલસાડથી થાય છે પસાર

IRCTC Special Trains : મુસાફરોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ વિશેષ ટ્રેન સેવાની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવે 5 થી 27 જુલાઈ સુધી દાદર અને નંદુરબાર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવશે.

| Updated on: Jul 01, 2024 | 12:26 PM
4 / 5
Dadar-Nandurbar special train route and stations : દાદર અને નંદુરબાર વચ્ચે બંને દિશામાં દોડતી આ ટ્રેન કેટલાક મોટા સ્ટેશનો જેમ કે બોરીવલી, વિરાર, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, ભેસ્તાન, ચલથાણ, બારડોલી, વ્યારા અને નવાપુર સ્ટેશનો પર સ્ટોપેજ લેશે, જેથી રેલવે મુસાફરોને વધુ સારી કનેક્ટિવિટી મળી રહે.

Dadar-Nandurbar special train route and stations : દાદર અને નંદુરબાર વચ્ચે બંને દિશામાં દોડતી આ ટ્રેન કેટલાક મોટા સ્ટેશનો જેમ કે બોરીવલી, વિરાર, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, ભેસ્તાન, ચલથાણ, બારડોલી, વ્યારા અને નવાપુર સ્ટેશનો પર સ્ટોપેજ લેશે, જેથી રેલવે મુસાફરોને વધુ સારી કનેક્ટિવિટી મળી રહે.

5 / 5
(Disclaimer : આ માહિતી ન્યૂઝ લખાય છે ત્યાં સુધીના ટાઈમ-ટેબલ અપડેટના આધારે છે. ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા એકવાર ઓફિશિયલી સાઈટ પર શેડ્યુલ ચેક કરીને નીકળવું.)

(Disclaimer : આ માહિતી ન્યૂઝ લખાય છે ત્યાં સુધીના ટાઈમ-ટેબલ અપડેટના આધારે છે. ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા એકવાર ઓફિશિયલી સાઈટ પર શેડ્યુલ ચેક કરીને નીકળવું.)