Surat થી Ahmedabad જલદી પહોંચશો, આ ટ્રેનમાં કરો મુસાફરી, માત્ર થોડાં કલાકોમાં જ કામ પતાવીને પરત ફરી શકશો

|

Jul 08, 2024 | 1:18 PM

Surat-Ahmedabad Train : સુરતથી અમદાવાદ આવવા જવા માટે બાન્દ્રા ટર્મિનસ-બાડમેર હમસફર નવી ટ્રેન શરૂ થઈ છે. તો તમારે ત્યાંથી પાછું રીટર્ન થવું હશે તો તેનો પણ વિકલ્પ ઉપલબ્ધ છે.

1 / 8
બાંદ્રા ટર્મિનસથી બાડમેર હમસફર એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન નંબર 12997 નવી શરૂ કરવામાં આવી છે. તે 3 રાજ્ય મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાંથી પસાર થાય છે. જેમાં 22 સ્ટેશનનો સમાવેશ થાય છે એમાં પણ 11 સ્ટેશનો તો ગુજરાતના જ છે.

બાંદ્રા ટર્મિનસથી બાડમેર હમસફર એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન નંબર 12997 નવી શરૂ કરવામાં આવી છે. તે 3 રાજ્ય મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાંથી પસાર થાય છે. જેમાં 22 સ્ટેશનનો સમાવેશ થાય છે એમાં પણ 11 સ્ટેશનો તો ગુજરાતના જ છે.

2 / 8
હવે જે લોકોને ઓફિસ કે કોઈ પ્રોફેશનલ કામ માટે વાપી, વલસાડ કે સુરત-નવસારીથી અમદાવાદ કે પાટણ મહેસાણા જવું હશે તો તમે માત્ર સાડા ત્રણ અથવા 4 કલાકમાં જ પહોંચી જશો.

હવે જે લોકોને ઓફિસ કે કોઈ પ્રોફેશનલ કામ માટે વાપી, વલસાડ કે સુરત-નવસારીથી અમદાવાદ કે પાટણ મહેસાણા જવું હશે તો તમે માત્ર સાડા ત્રણ અથવા 4 કલાકમાં જ પહોંચી જશો.

3 / 8
આ ટ્રેન રાત્રે બાંદ્રા ટર્મિનસથી 23:55 વાગ્યે શરૂ થાય છે અને રાજસ્થાનના છેલ્લા સ્ટેશન બાડમેરમાં 18:44 વાગ્યે પહોંચાડે છે.

આ ટ્રેન રાત્રે બાંદ્રા ટર્મિનસથી 23:55 વાગ્યે શરૂ થાય છે અને રાજસ્થાનના છેલ્લા સ્ટેશન બાડમેરમાં 18:44 વાગ્યે પહોંચાડે છે.

4 / 8
નવી શરૂ થયેલી આ ટ્રેન વલસાડ 02:58 વાગ્યે પહોંચાડે છે તેમજ સુરત 03:58 વાગ્યે પહોંચે છે. આ ટ્રેન અમદાવાદ વહેલી સવારે 07:34 વાગ્યે પહોંચાડે છે. એટલે કે સુરતથી અમદાવાદ માત્ર તમે સાડા ત્રણ કલાકમાં પહોંચી જશો.

નવી શરૂ થયેલી આ ટ્રેન વલસાડ 02:58 વાગ્યે પહોંચાડે છે તેમજ સુરત 03:58 વાગ્યે પહોંચે છે. આ ટ્રેન અમદાવાદ વહેલી સવારે 07:34 વાગ્યે પહોંચાડે છે. એટલે કે સુરતથી અમદાવાદ માત્ર તમે સાડા ત્રણ કલાકમાં પહોંચી જશો.

5 / 8
તમે જો કોઈ ઓફિશિયલી કામ માટે કે કોઈ મહત્વના કામ માટે અમદાવાદ જતા હોય અને રાત્રી રોકાણ ના કરવું હોય તો આ ટ્રેન તમારા માટે બેસ્ટ છે.

તમે જો કોઈ ઓફિશિયલી કામ માટે કે કોઈ મહત્વના કામ માટે અમદાવાદ જતા હોય અને રાત્રી રોકાણ ના કરવું હોય તો આ ટ્રેન તમારા માટે બેસ્ટ છે.

6 / 8
અમદાવાદથી સુરત બાજુ આવતી રીટર્ન ટ્રેન જોઈએ તો નવજીવન એક્સપ્રેસ જે સાંજે 09:25 વાગ્યે અમદાવાદથી ઉપડે છે અને સુરત 12:44 વાગ્યે પહોંચાડશે. બીજી ટ્રેન ગુજરાત મેલ છે. તેમાં તમે અમદાવાદ 10:50થી 02:05 સુધીમાં સુરત રીટર્ન થઈ શકશો.

અમદાવાદથી સુરત બાજુ આવતી રીટર્ન ટ્રેન જોઈએ તો નવજીવન એક્સપ્રેસ જે સાંજે 09:25 વાગ્યે અમદાવાદથી ઉપડે છે અને સુરત 12:44 વાગ્યે પહોંચાડશે. બીજી ટ્રેન ગુજરાત મેલ છે. તેમાં તમે અમદાવાદ 10:50થી 02:05 સુધીમાં સુરત રીટર્ન થઈ શકશો.

7 / 8
જો તમારે અમદાવાદથી પાછું સુરત આવવું હોય તો 09:50થી અમદાવાદથી ઉપડે છે અને 1:52 વાગ્યા સુધીમાં સુરત પહોંચી જશો એ પણ માત્ર 90 રુપિયામાં. તો ઓફિસ માટે આવતા-જતા લોકો માટે આ ટ્રેનો બેસ્ટ ઓપ્શન છે.

જો તમારે અમદાવાદથી પાછું સુરત આવવું હોય તો 09:50થી અમદાવાદથી ઉપડે છે અને 1:52 વાગ્યા સુધીમાં સુરત પહોંચી જશો એ પણ માત્ર 90 રુપિયામાં. તો ઓફિસ માટે આવતા-જતા લોકો માટે આ ટ્રેનો બેસ્ટ ઓપ્શન છે.

8 / 8
(નોંધ : આ માહિતી IRCTC માંથી મળેલી છે. કોઈ પણ સંજોગોવસાત ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર થઈ શકે છે તો પહેલા ટાઈમટેબલ ચેક કરની નીકળવા વિનંતી.)

(નોંધ : આ માહિતી IRCTC માંથી મળેલી છે. કોઈ પણ સંજોગોવસાત ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર થઈ શકે છે તો પહેલા ટાઈમટેબલ ચેક કરની નીકળવા વિનંતી.)

Next Photo Gallery