સાળંગપુરથી રિટર્ન અમદાવાદ-સુરત બાજુ આવવા માટે ચાલે છે આ ‘મહુવા’ ટ્રેન

લોકો સાળંગપુર દાદાના દર્શને કે બોટાદ બાજુ ફરવા માટે જતા હોય છે. તો તેમના માટે પાછા આવવા માટે પણ એક સારી ટ્રેન ચાલે છે. જે તમને રાજુલા, દામનગર, અમદાવાદ થઈને સુરત પહોંચાડે છે.

| Updated on: Apr 26, 2024 | 2:07 PM
4 / 5
આ ટ્રેન બોટાદ 22:25 કલાકે તેમજ અમદાવાદ 02:15 વાગ્યે પહોંચે છે અને વડોદરા 04:14 કલાકે તેમજ સુરત 06:35 વાગ્યે પહોંચાડે છે. આમ આ ટ્રેન આખા રુટ દરમિયાન અંદાજિત સાડા 11 કલાક જેટલો સમય લે છે.

આ ટ્રેન બોટાદ 22:25 કલાકે તેમજ અમદાવાદ 02:15 વાગ્યે પહોંચે છે અને વડોદરા 04:14 કલાકે તેમજ સુરત 06:35 વાગ્યે પહોંચાડે છે. આમ આ ટ્રેન આખા રુટ દરમિયાન અંદાજિત સાડા 11 કલાક જેટલો સમય લે છે.

5 / 5
Mahuva Surat Sf 20956 Train અઠવાડિયામાં સોમવારે, મંગળવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે ચાલે છે. તેમાં કોચ 1A, 2A, 2S, 3A, SL કોચ ઉપલબ્ધ છે.

Mahuva Surat Sf 20956 Train અઠવાડિયામાં સોમવારે, મંગળવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે ચાલે છે. તેમાં કોચ 1A, 2A, 2S, 3A, SL કોચ ઉપલબ્ધ છે.