
પંજાબ કિંગ્સ વિરુદ્ધ આરસીબી વચ્ચેની મેચ 20 એપ્રિલે રમાઈ હતી.

આ મેચમાં બેંગલુરુની 7 વિકેટ થી જીત થઈ હતી.

આ મેચમાં વિરાટ કોહલીએ અજાયબીઓ કરી. તે હવે IPLના ઇતિહાસમાં સૌથી વધુ વખત 50+ સ્કોર બનાવનાર ખેલાડી બની ગયો છે.

પંજાબ કિંગ્સ સામે રમાઈ રહેલી મેચમાં વિરાટે આ સિદ્ધિ મેળવી છે.

આ મેચમાં વિરાટે શાનદાર અડધી સદી ફટકારી અને ટીમ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અને પંજાબ સામેની આ મેચ 7 વિકેટ થી જીતી હતી.