વિરાટ કોહલીને 1063 દિવસ પછી મળશે તેનો હક, DDCAનો ચોંકાવનારો નિર્ણય

વિરાટ કોહલી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રણજી ટ્રોફી મેચ રમી રહ્યો છે. રેલવે સામે રમાઈ રહેલી આ મેચમાં શુક્રવારે વિરાટ કોહલીનું સન્માન કરવામાં આવશે. વિરાટને દેશ માટે 100 ટેસ્ટ રમવા બદલ સન્માનિત કરવામાં આવશે. આશ્ચર્યજનક વાત એ છે કે વિરાટે 3 વર્ષ પહેલા 100 ટેસ્ટ પૂરી કરી હતી.

| Updated on: Jan 30, 2025 | 10:55 PM
4 / 5
માત્ર 14 ખેલાડીઓએ ભારત માટે 100થી વધુ ટેસ્ટ મેચ રમી છે. સચિને સૌથી વધુ 200 ટેસ્ટ મેચ રમી છે. તેના સિવાય રાહુલ દ્રવિડે 163 ટેસ્ટ રમી છે. વીવીએસ લક્ષ્મણ, અનિલ કુંબલે, કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, વિરાટ કોહલી, દિલીપ વેંગસરકર, સૌરવ ગાંગુલી, આર અશ્વિન, ઈશાંત શર્મા, હરભજન સિંહ, ચેતેશ્વર પૂજારા, વિરેન્દ્ર સેહવાગ પણ 100થી વધુ ટેસ્ટ રમી ચુક્યા છે.

માત્ર 14 ખેલાડીઓએ ભારત માટે 100થી વધુ ટેસ્ટ મેચ રમી છે. સચિને સૌથી વધુ 200 ટેસ્ટ મેચ રમી છે. તેના સિવાય રાહુલ દ્રવિડે 163 ટેસ્ટ રમી છે. વીવીએસ લક્ષ્મણ, અનિલ કુંબલે, કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, વિરાટ કોહલી, દિલીપ વેંગસરકર, સૌરવ ગાંગુલી, આર અશ્વિન, ઈશાંત શર્મા, હરભજન સિંહ, ચેતેશ્વર પૂજારા, વિરેન્દ્ર સેહવાગ પણ 100થી વધુ ટેસ્ટ રમી ચુક્યા છે.

5 / 5
વિરાટ કોહલીનું સન્માન સાથે ચાહકો તેની બેટિંગની રાહ જોઈ રહ્યા છે. વિરાટ કોહલી લગભગ 13 વર્ષ બાદ રણજી ટ્રોફી મેચ રમી રહ્યો છે. પ્રથમ દિવસે રેલવેને 241 રનમાં આઉટ કર્યા બાદ દિલ્હીએ એક વિકેટના નુકસાને 41 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી આગામી વિકેટ પડ્યા બાદ જ ક્રિઝ પર ઉતરશે, આ મેચમાં તેનું પ્રદર્શન કેવું રહેશે તે જોવું રહ્યું. (All Photo Credit : X / INSTAGRAM / GETTY)

વિરાટ કોહલીનું સન્માન સાથે ચાહકો તેની બેટિંગની રાહ જોઈ રહ્યા છે. વિરાટ કોહલી લગભગ 13 વર્ષ બાદ રણજી ટ્રોફી મેચ રમી રહ્યો છે. પ્રથમ દિવસે રેલવેને 241 રનમાં આઉટ કર્યા બાદ દિલ્હીએ એક વિકેટના નુકસાને 41 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી આગામી વિકેટ પડ્યા બાદ જ ક્રિઝ પર ઉતરશે, આ મેચમાં તેનું પ્રદર્શન કેવું રહેશે તે જોવું રહ્યું. (All Photo Credit : X / INSTAGRAM / GETTY)